SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ - આ જ આ આ આ આ પ્રવાસી પહોચે અકે ભોમીયા ભૂલા પડે? આ આ આ આ આ આ આ આ આ આ શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧પ * અંક: ૧૭ * તા. ૨૫-૨-૨૦૦ OF મ મ પ્રવાસીuહી છે અને ભોમીયા બલા પડે ? મ મ મ મ મ મ તાજેતરમાં મલાડમાં પૂ. પાદ. આ. મા. શ્રી ! હિતપ્રજ્ઞવિજયજી મ. એ મરેલા ગુરુની પૂજાનું દ્રવ્ય વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. ની દીક્ષાતિથિની ઉજવણી | સ્મારકમાં જાય અને જીવતા ગુરુની પૂજાનું દ્રવ્ય થઈ તે માટે રાજેશ પાર્કથી પૂ.મુ.શ્રી પૂણ્યકીર્તિવિજયજી દેવદ્રવ્યમાં લઈ જવાની સિદ્ધાંત વિરુદ્ધની વાત લખી છે. મા, ૫.મુ.શ્રી દિવ્યકતિવિજયજી મ. આદી તથા પૂ. અને બાવો નાચે ત્યારે બાવી નાચે એમ રસ્તા મુ. શ્રી ભવ્યવર્ધન વિજયજી મ. આદિ મલાડ રામલીલા | ઉપર રામલીલા બોલનારા કરે છે એ રીતે આ સિદ્ધાંત 2 મેદાનમાં ઉપર હોલમાં ગુણાનુવાદ આદિ સારો કાર્યક્રમ | વિરુદ્ધની વાતને એક ટ્રસ્ટના બંધારણમાં લઈને શ્રી થયો. કાંતિલાલ બાબુલાલ ભાઈએ ટ્રસ્ટ બનાવ્યું છે. જે પૂ. પૂજયપાદશ્રીજીના ફોટાની નવાંગી ગુરુપૂજનની | પાદ રામચંદ્રસૂરીશ્વરજી મ. આદિના માર્ગદર્શનથી ઉછામણી થઈ અને શેઠ પ્રાણલાલ છગનલાલ આદિએ | બનેલા ટ્રસ્ટ કરતાં જુદુ છે. બોલી બોલી નવાંચે ગુરુપૂજન કરી. ધન્યતા અનુભવતા આ પણ એવું જ છેને? પ્રવાસી માર્ગે જાય અને આ બોલીની ૨કમ દેવ દ્રવ્યમાં લઈ જવામાં આવી. શ્રી ભોમીયા ભૂલા પડે? પ્રાણલાલ ભાઈ એ કહયં સિદ્ધાંત નાસ ન થવો જોઈએ - કોથળામાં પાંચશેરી કયાં સુધી કુટશો? જેમ જેમ એ ઉત્તમ છે આતો પ્રવાસી માર્ગે જાય અને ભોમીયા ખબર પડે છે તેમ તેમ ગુરુ પૂજન, ગુરુફોટાનું પૂજન ભૂલા પડે તેવું છે ને? ગુરુમૂર્તિનું પૂજન વિ. કરનારાઓ તે બોલી દેવદ્રવ્યમાં હાલમ મરેલા અને જીવતા ગુરુના ભેદ કરીને લઈ જાય છે. મરેલા જીવતા ગુરુની ઉપરની વાતોથી અમાન્ય અને વિવાદસ્પદ બનેલી પુસ્તિકામાં પૂ. મુ.શ્રી | વિચારમાં પડી જાય છે? ભોમીયા કેમ ભૂલા પડે છે? મ મ આ આ આ આ આ (શ્રી વિમલનાથ ચરિત્ર' માંથી શ્રી સૂરસેન રાજાની ભાવના). " જેવી રીતે આ મેઘમંડલ નાશવંત છે, તેવી રીતે દ્રવ્ય, શરીર અને સ્ત્રી આદિ બધું નાશવંત છે. મારી નગરી હરિશ્ચંદ્રની નગરીની જેમ ચાલી જવાની છે. મારા સ્વજનો નાટકમાં લાવવામાં આવેલા અનેક રૂપી પાત્રોના જેવા છે. મારું કટક-સૈન્ય કાંટાવાલા સ્થાનના જેવું છે. મારું મંદિર યમરાજના મંદિરના જેવું ભયંકર છે. આ ક્ષિતિ–પૃથ્વી ક્ષતિ-ક્ષય-પામવાના જેવી છે. આ કમલા-લક્ષ્મી, કમળમાંથી ઉત્પન્ન થયેલી છે અને કમળને આશ્રિત છે તો તે કમળમાં પણ સ્થિર રહેતી નથી તો બીજે કયાં અલંકૃત થઈ સ્થિર થઈને રહે? કામના આરામ વડે સુંદર એવી તે સ્ત્રી તો કામને જ અનુસરનારી છે, નહિ તો તે કામ–ઈચ્છાઓમાં જ આરામ કરનારી થાય છે. તેથી સ્ત્રીની પકકડ મુશ્કેલીથી છોડી શકાય તેવી છે. સંપત્તિઓનો અને સ્ત્રીઓનો ત્યાગ કરવો સારો છે. વળી આ પૃથ્વી ઉપર જે ભોગ છે, તે ભોગના–સર્પની ફણા–જેવા જ છે, તેનાથી સ્પર્શ થયેલો પુરૂષ પોતે શિષ્ટ હોય તો પણ તે કષ્ટને જ પામે છે. જેઓ આ લોકમાં યુદ્ધ કરીને શત્રુઓનો નિગ્રહ કરે છે, તેઓએ બીજાઓના સાર મેળવ્યો પણ તેમના પ્રધાન પુરૂષ -ધર્મ રૂપી પુરૂષાર્થનો ક્ષય થાય છે. તો મને સગુરૂની પ્રાપ્તિ થાય તો આ રાજયનો ત્યાગ કરી સમ્યક પ્રકારે સંયમનો આશ્રય કરું." આ શિ . મ . ! )
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy