SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Tદ આ જ આ તિાિ સિદ્ધાંતની ઉપેક્ષા કેમ થાય છે ? ન કરી . આ શ્રી જૈન શાસન (અઠવાડીs) % વર્ષ ૧૫ % અંક: ૧૭ * તા. ૨૫ - ૨-૨૦૦૩ આ આ સામાયિકશ્કરણનું એ તિથિના સિંહાંતની ઉપેક્ષા ડેમ થાટણ છે ?). આ જ આ આ આ આ આ આ આ આ આ આ આ મિ આ આ આ વર્ષે (વિ.સં. ૨૦૫૯માં) કારતક સુદ-૧૫ ચઢાવી દીધેલો અને બંને પક્ષને (આખા છે * ની વૃધ્ધિ હતી. પહેલી પૂનમે ચાતુર્માસ પરિવર્તન અને સંઘને) વિરાધક ગણાવી દીધેલા. આપણી તેરરાજ સાચી પર બીજી પૂનમે કા.સુ. ૧૫ની આરાધના કરવાની શાસ્ત્રીય હતી. એ જાહેર કરવામાં આચાર્યશ્રીને ઘણી વાર લાગેલી. આશાનુસાર આપણા શાસનપક્ષે આરાધના કરી. ધર્મદૂત'ના આજ (માગશરે ૨૦૫૯ના અંકમાં છે 'એકતિથિ' તરીકે ઓળખાતા પક્ષે પોતાની અશાસ્ત્રીય પ્રશ્નોતર સુધામાંનો બીજો પ્રશ્નોતર પણ વિચારવા જેવો માન્યતા મુજબ બે પૂનમને બદલે બે તેરસ કરી. પહેલી છે. એમાં આ આચાર્યશ્રી ડોળી અને વહીલ ચેર ના દોષને પૂન ચોમાસી અને બીજી પૂનમે ચાતુર્માસ પરિવર્તન લગભગ સમાન ગણાવી રહ્યા છે. ડોળીના દોષની | વિગેરે કર્યા. આવા મહત્વના તિથિભેદના પ્રસંગે બંને ભયંકરતાને સમજાવતાં સમજાવતાં, વર્લ્ડ લચેરની જ પક્ષ પોતાની માન્યતા આતરણા સ્પષ્ટ રીતે જણાવતા ભયંકરતાને લગભગ ભૂલાવી દેવાનો – ઢાંકી દેવાનો - આ મ હોય છે. પણ ધર્મદૂત' (વર્ષ ૨૯, અંક ૯,. | પ્રયત્ન એ પ્રશ્નોત્તરમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. જે માગશર–૨૦૫૯)ના અંકમાં છેલ્લે પાને આપેલા આપવાદિક માર્ગ અને ઉન્માર્ગ વચ્ચેના વિચાર-વિવેક જ છે સમાચાર આ અંગે વિચારણીય છે. પૂ. આચાર્યશ્રીએ વગરના આવાં સમાધાન આપનાર આચાર્યશ્રીની આ પ્રથા પૂનમે ચાતુર્માસ પરિવર્તન અને દ્વિતીય પૂનમે ગીતાર્થતા માટે શંકા જાગે છે. આ વિષયમાં આથીય વધુ આ પૂનમ નિયત આરાધના કરી – કરાવી હોય એમ લાગે | ચિંતાજનક બીજી એક વાત જોઈએ. સ્વ. પુજયપાદ આ. છે છે, પણ બે પૂનમનો કયાંય ઉલ્લેખ ન આવે તેની કાળજી શ્રી વિ. રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના એક પ્રભાવક રાખી છે. સામાન્ય વાચકને પૂનમ બે હોવાનો અને શિષ્યરત્નની નિશ્રામાં પાલતાણા (સાંડેરાવ ભવન) ખાત. જ ચાતુશિ પરિવર્તન પહેલી પૂનમે અને પટ જુહારવાનું હમાણાં નવાણું યાત્રાની આરાધના થઈ રહી છે. તેની છે વગેરે બીજી પૂનમે થયાનો ખ્યાલ જ ન આવે તેવી આમંત્રણ પત્રિકામાં યાત્રા પ્રારંભ માગશર સુદ-૧૫ અસ્પષ્ટતા હેતુપૂર્વક રખાઈ હોય એમ લાગે છે. બંને ગુરુવારે અને યાત્રાની પૂર્ણાહુતિ મહા સુદ-૧૫ ના પક્ષને રાજી રાખવાની આ ખોટી રીત શાસ્ત્રીય સત્યનો રવિવારે જણાવવામાં આવેલ છે. આ વર્ષે મહા અપાપ કરનારી છે. તિથિસત્યના વિષયમાં પહેલેથી સુદ-૧૫નો ક્ષય છે. તેથી રવિવારે મહા સુદ- ૧૪ / જ શિથિલ માન્યતા ધરાવતી પરંપરામાંથી આવતા ૧૫ છે. એકતિથિપક્ષ તેની કલ્પિત પરંપરા મુજબ આ આચાર્યશ્રી માટે આવી અશિથિલતા જો કે સ્વાભાવિક તેરસનો ક્ષય કરી શનિવારે મ. સુ. ૧૪ અને રવિવારે ન ગણાય. અગાઉ ફા. સ. ૧૩ની યાત્રા જુદા જુદા દિવસે | મહા સુદ પૂનમ લખે તે સમજી શકાય છે, પણ આપણા જ આવેલી ત્યારેય આ આચાર્યશ્રીએ સાચી તેરસ કઈ એ પક્ષના પ્રભાવક મહાત્મા પણ રવિવારે ૧૪/૧૫ ને બદલે પયાત્રામાં થતી અવિધિને આગળ કરી અવળે માટે માત્ર પૂનમ લખે ત્યારે આઘાત થાય છે. * જ 33.63163063163636363299703030303030630631633 આ આ. આ આ આ આ આ આ આ આ આ આ આ આ O આ
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy