SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ B E3316310303c3R 3 CH3C30631633 ઉમાર્ગથી પાછા વળો અને અણાતનાથી બચો. શ્રી શાસન (અઠવાડીક) * વર્ષ ૧૫ % અંક: ૧૭ તા. ૨૫-૨- ૦૩ બોલીની રકમ ગુરુમંદિર-સ્મૃતિમંદિર આદિમાં વાપરી | શકાય એવો શાસ્ત્રવિરુદ્ધ સિદ્ધાંત સ્થાપવા જતાં એમને છે શકાય. આવા સ્થાપના નિક્ષેપમાં અનુયોગદ્વારસૂત્રાદિ પોતાનાં કરેલાં વિધાનોને પલટાવવાં પડે તો એમનમાં આગમશાસ્ત્રોમાં નહિ બતાવેલા પણ શાસ્ત્રવિરુદ્ધ ભેદ પાડતા સિદ્ધાંતનિષ્ઠા છે એવું કયો સુજ્ઞ માણસ સ્વીકારે? | આ ન હતા, તેમાં પણ શાસ્ત્રવિરુદ્ધતાની આપત્તિ તેમનાથી વિરુદ્ધ આમાં કેટલીક વાતો જાણવા મળ્યાના આધારે કરાઈ છે વિચારવાળા દ્વારા આપવામાં આવી. એટલે ગરુની જીવત છે. આમાં સાચું શું છે–એ જ્ઞાની મહારાજ જાણે. વકી જ અવસ્થામાં તેમના ફોટા વગેરે મૂકવા-પૂજા વગેરેની બોલીની જાણવા મળેલી વાત સાચી હોય તો જે રીતે થયું છે અને કઈ જે રકમ દેવદ્રવ્યમાં લેવાનું વિધાન અને કાળધર્મ પામ્યા પછી રહયું છે તે જરા પણ ઉચિત નથી. જીવંત અવસ્થામાં લેવાયેલા કે ચિતરાવેલા ફોટા વગેરે મુદ્દા નં. ૫ઃ છે મૂકવા-પૂજનાદિની બોલીની રકમ ગુરુમંદિર આદિમાં 'સમેલનના અશાસ્ત્રીય નિર્ણયોની સમીક્ષા , વાપરવાનું વિધાન સ્થાપનાનિપામાં ભેદ પાડીને કરતા હતા. પુસ્તકમાં મુ.રા. શ્રી કીર્તિયશ વિ.મ. (વર્તમાનના અચય) ૪ છે તે વિધાનને પલટાવી હવે એવું કહેતા થયા છે કે ગુરુની જીવંત એ જણાવ્યું છે કેઅવસ્થામાં કે કાળધર્મ પામ્યા બાદ એમના ફોટા મૂકવા-પૂજા આદિના તથા ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠા વગેરેના ચઢાવાની - વાસ્તવમાં ગુદ્રવ્ય તે પૂજન દ્વારા આવ્યું હોય કે તે જ રકમગુર્માદેર–સ્મૃતિમંદિરાદિના નિર્માણમાં વાપરી શકાય. ગુરુપૂજન-કામળી વગેરે સંયમોપકરણ વહોરાવવા જીરે પૂકાઈ ગુદ્રવ્ય પણ સ્મૃતિમંદિરમાં વાપરવાની ! ગુરુભકિત નિમિત્તે બોલાયેલી કોઈ પણ પ્રકારની બોલી તારા છે માન્યતા ધરાવનારા મહાનુભાવ આચાર્યો વગેરે પહેલાં આવ્યું હોય, તે બધુ દ્રવ્યસણતિકા વગેરે શાસ્ત્રોના આધારે આ ગુરુમૂર્તિ આદિના ચઢાવાનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય એવી જ | જીર્ણોદ્ધારા તથા નૂતન મંદિરનિર્માણ વગેરે દેવદ્રવ્ય ખાતામાં જ માન્યતા ધરાવતા હતા. એથી જ મુ.રા.શ્રી હિતપ્રજ્ઞ વિ.મ.ની | જ જાય અને આજ સુધી તેવી જ સુવિહિત પરંપરા હતી કે "ધાર્મિક વહીવટ વિચર" નામના પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં ગુરુમૂર્તિ આદિની પ્રષ્ઠિા વગેરેના ચઢાવા વગેરે તારા છે કે જેને આ. શ્રી હેમભૂષણ સૂમ. તથા આ.શ્રી કીર્તિયશ સૂરમ. | લાભ લેવાય છે તે ગુરુપૂજનરૂપ હોવાથી અને ગુરુભકત છે છે એ તપાસીને માન્યતા આપેલી. તેમાં ગુરુમૂર્તિ આદિના | નિમિત્ત હોવાથી ચઢાવા આદિમાં આવેલા કવ્ય છે ચઢાવાની રકમ દેવદ્રવ્યમાં જાય એવું વિધાન કર્યું હતું. પરંતુ | દેવદ્રવ્યખાતામાં જાય. આ વાત ઉપરોકત એમના કથથી છે છે જયારથી ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠાદિની બોલીનું દ્રવ્ય | નિશ્ચત થાય છે માટે ઉપરોકત પોતાના કથનને આ. પ્ર.શ્રી એ | ગુરમંદિર–મૃતિમંદિરાદિમાં વાપરવાનો સિદ્ધાંત સ્થાપ્યો, એ કીર્તિયશ સૂ.મ. અનુસરે તેમ જ અન્ય મહાનુભાવો અનુસરે છે પ્રચારમાં આવ્યો અને એમાં વિવાદ ઊપડયો એટલે બીજી તો બધું જ સમું સૂતર થઈ જાય. બધો જ વિવાદ મટી જાય છે ક આવૃત્તિના પુસ્તકમાં, ગુરુમૂર્તિ આદિના ચઢાવાની રકમ શાસનદેવ સહુને બુદ્ધિ આપે-એ જ એક ૪ દેવદ્રવ્યમાં લેવાના "ધાર્મિક વહીવટ વિચાર" નામના પ્રથમ શુભેચ્છા. આવૃત્તિના પુસ્તકમાં કરેલા વિધાનને ફેરવી નાંખ્યું અને એ -લે. આ. વિચક્ષણ સૂ. આ દ્રવ્ય ગુરુમંદિરમૃતિમંદિરાદિમાં વાપરી શકાય-અવંવિધાન છપાવ્યું. ગુરુદ્રવ્યને ગુરુમંદિરાદિના નિર્માણકાર્યમાં વાપરી 333. 9436 E 30303030313233333333333333333333333 .
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy