________________
XXX
(1)
XXXXX
છે
પ્રકીર્ણક ધર્મોપદેશ
શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧૫ અંક ૧૭ તા. ૨૫-૨-૨૦૦૩ સુખ ભોગવવા જેવું નહિ તેમ હૈયામાં છે? રહેવા જેવો નથી, છોડવા જેવો જ છે, હું ફસી ગયો - તમે બધા કહો કે, સુખ ભોગવીએ છીએ પણ છું માટે નીકળી શકતો નથી, જેની ઈચ્છા હોય તે ભોગવવા જેવું છે જ નહિ તેમ હૈયામાં લખાયેલું છે. નોકળા જશા ત વાત કહી છે
છે નીકળી જશો’ તે વાત કરો છો ? જેન જાતિ અને એટલું જ નહિ પણ જો આ સુખમાં જ રસ આવ્યો, જેનકુળમાં તો રોજ આ વાત સાંભળવા મળે, માટે મજ આવી, સારું લાગ્યું તો માયૉ જ જઈશ-આમ તેની મહતા છે, કિંમત છે. શ્રાવકના ઘરોમાં તો આ પણ થાય છે. જો આવું ન થાય તો સમક્તિ આવશે વાતોજની હોય, બધા હૈયાથી માને અને બોલે. પણ નહિ. સમક્તિ તો પામવું છે ને?
સંસાર ભૂંડો માનો કે સારો ? છોડવા જેવો તમે પૈસો કમાવો છો તે ખોટું કરો છો કે સારું માનો કે રહેવા જેવો ? તમારે તો કહેવું જોઈએ કે આમ ? જે રીતે કમાવો છો તેની વાત નથી કરતો, પૈસા શું પૂછો છો ? અમે બધા તેમાંના જ છીએ કે, આ કમાવવા જેવા છે કે કમાવ્યા વિના ચાલતું નથી માટે સંસાર ભંડો જ છે, રહેવા જેવો જ નથી. પણ આવું કમાવો છો ? કેમ ચાલતું નથી ? ખાવા પીવાનું પ્રામાણિકપણે બોલનારા કેટલા? જેને સનસાર ભંડો ખૂટે તેમ છે માટે ? આનો ઉત્તર ન આપી શકો તો લાગ્યો નથી, છોડવા જેવો લાગ્યો નથી, છોડવાનું રૂટીંગ મજબ સાંભળો છો તેમ કહેવાય. આ બધામાં મન થતું નથી તે બધા શ્રાવક કુળમાં જનમવા છતાં ય પાપ કહે. તેને પાપ માનીએ તો ઘર-બારાદિ ચાલે શ્રાવક નથી. તે નવકારશી જમે તો ય ૬.વાદાર થાય. નહિ, તેમ માનનારા ઘણા છે.
સાધુ ય જો આન માને તો તે ય દેવાદાર થાય. ભગવાન સંસારનો રસ નહિ મટે તે આત્મા કદિ ધર્મ
આપણને બધાને ઓળખે છે. | પામે નહિ, ધર્મ કરનારને પણ તેવો જ સંસારનો રસ આજે તો ઘણા પોતાના ગુરુની ય ફજેતી કરાવે | હોય તો તે અસલમાં ધમ જ નથી. સંસારનો રસ છે. તેને પહેલા સારો માને, પછી પરિચયમાં આવ્યા પોષવા માટે ધર્મનો દરપયોગ કરનારો છે. ધર્મ કરીને પછી કહે કે, આવો આવો નીકળ્યો. તેનો ધર્મ ય તેવો પણ દુર્ગતિમાં જનારો છે. ધર્મથી મળેલ દુનિયાના ઉરી, ગુરુ એવા હશ, ભગવાન પણ તવા હશ! ધમ સુખમાં જ મજા કરનારાને, સુખ જ ઘસડીને દુર્ગતિમાં કરનારા ર્મની નિંદા કરાવે તે કેટલું મોટું પાપ! ધર્મ લઈ જશે. બધા જ વાસુદેવો અને પ્રતિવાસદેવો કરનારને ભય હોવો જોઈએ કે, મારાર્થ. કોઈ અધર્મ નરકગામી જ હોય. ધર્મના ફળ તરીકે માગીને થયેલા ન પામવો જોઈએ. મારું કર્તવ્ય જોઈ કોઈ ઊંધે માર્ગે ચક્રવત પણ નરકેજ જાય. આ વાત શાસે ઠોકી ઠોકીને ન જવો જોઈએ. બધા મને જોઈ સારા માર્ગે આવે કહી છે. ધર્મના ફળ તરીકે જ સંસારનું સુખ માગે તે
તેની બહુ કાળજી રાખે. આગળ શેઠીયાની આબરૂ હતી નરકે જ જાય. જેને સુખ માગ્યું નથી, સુખ મળ્યા પછી કે, કદી કોઈને ઠગે નહિ. આજે આબરૂ ફરી ગઈ. મૂંઝાયા નહિ તે કાં મોક્ષે ગયા કાં સ્વર્ગે ગયા. શાહ તે ચોર બન્યા, શેઠ તે શઠ બન્યા અને સાહેબ તે
શેતાન બન્યા. સંસાર ભૂડો લાગે છે? સંસાર ભંડો હૈયાથી ન લાગે તો સમકિત આવે નહિ. સમકિત આવ્યા વિના
ભગવાનની આજ્ઞા અનાદિની છે , અનંતકાળ આ વાત ગમે પણ નહિ. શ્રાવક પોતાના રહેવાની છે. જેને મોક્ષે જવું હોય તો મોક્ષમાર્ગ ચાલુ કિટુંબ-પરિવારને આ સંસાર ભંડો છે. રહેવા જેવો છે. મહાવિદેહમાં સદા ય ધર્મ ચાલું છે. પાંચ ભરત નથી, ચાલે તો છોડી જ દેવા જેવો છે' તેમ કહે તમે અને પાંચ ઐરવત એવાં ક્ષેત્રો છે કે, ધર્મ અમુક કાળ તમારા કુટુંબ-પરિવારે રોજ આ સંસાર અસાર છે. ચાલે. વીશ (૨૦) કોટાકોટિમાંથી અઢાર (૧૮)
કોટાકોટિ ધર્મજ નહિ, માત્ર બે (૨) ૪ કોટાકોટિ