________________
પ્રકીર્ણક ધર્મોપદેશ શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧૫ અંક: ૧૭ તા. ૨૫-૨-૨૦૦ ધર્મ. મહાવિદેહમાં જઈધર્મ કરવાની ઈચ્છા હોય તે
પ્રવચન-ઓગણસાઇઠમું અહીં મોક્ષમાર્ગ પામ્યો હોય તો કેવી રીતે ધર્મ આવે?
પ્રકીર્ણકધર્મોપદેશ તમે સાધુને માનો પણ સાધુ ન થવાય તેની કાળજી
પૂ.આ.શ્રી,વિ. રામચન્દ્રસૂ. મ. રાખો. ધર્મ માનો પણ સંસાર સચવાય તેવો ધર્મ કરવો તેવી નેમ છે. ધર્મને ધક્કો લાગે પણ સંસારને ધક્કો (શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશી ન લાગવો તેવી ઈચ્છા છે. સંસારના કામ માટે ધર્મને વિરુદ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના ધક્કો માર્યા હશે. પણ ધર્મના કામ માટે સંસારને ધક્કો અવ.) માર્યો હોય તેવો દાખલો છે?
૨૦૪૩, આસો સુદ-૩ શનિવાર, ૨૬/૯/૧૯૮૩
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માન સંસાર અનાદિનો, મોક્ષ માર્ગ અનાદિનો.
શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમ સંસારમાં થી બધા મોક્ષે નથી જવાના. સંસારમાં
સુવિહિત શિરોમણિ સહસ્ત્રાવધાની પૂ. આચાર્યું રહેવાના છે. ગમે તેટલા મોક્ષે જાય પણ મોક્ષે ગયા ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા હત. તેના કરતાં અનંતગુણા સંસારમાં રહેવાના છે. આજ્ઞાની મહત્તા સમજાવી રહ્યા છે. ધર્મની આરાધના
આ કાળમાં સાતમા ગુણઠાણા સુધી પામી કરનારો જીવ ભગવાનની આજ્ઞા ઉપર બરાબર વિચા શકાય છે. તમે ક્યા ગુમઠાણે છો? ગુણનું સ્થાન તેનું
કરે તો આ આજ્ઞા એવી છે કે, જીવને સારો બનાવ્યા નામ ગુણઠાણું છે. ‘અનીતિના પૈસા મેળવી જીવવું
વિના રહે નહિ. આપણને આજ્ઞાનો યોગ મળ્યો છે તેના કરતા ઝેર ખાઈને જીવવું સારું' - આવી ભાવના
આજ્ઞા સમજાવનારા મળ્યા છે પણ આજ્ઞા સમજવાની
ઇચ્છા કેટલાને છે? મહાવિદેહમાં સદાય મોક્ષ મા હોય તો પહેલું ગુણઠાણું આવે. પહેલે ગુણઠાણે છો
ચાલુ છે તો પણ ત્યાંય એવા જીવો જન્મે કે જે મરી ? પામવું છે? પહેલા વાળો જ ચોથું પામે. ચોથું
મરીને સાતમી નરકે જાય. આજ્ઞા સમજવાનો યો) ગુણઠાણું એટલે સમકિતનું ઘર! સમકિત પામવાનું
મલવા છતાં આજ્ઞા સમજવાની ઇચ્છા જ ન થાય તો મન છે? પામવા ઉદ્યમ કરો છો? સમકિત પામવું
શું થાય? તો શું કરવું પડે તે ખબર છે ને? આ દુનિયાનું સુખ
આપણને ભગવાનનું શાસન મળ્યું છે, રોન ભૂંડું લગાડવું પડે, પૈસો ભૂંડો લગાડવો પડે. સુખ ધર્મસાંભળવા મળે છે, સંસાર ભંડો, મોક્ષ જ મેળવી ઈચ્છવા જેવું પણ નથી, મેળવવા જેવું નથી, મળે જેવો તેમ સાંભળવા મળે છે તો પણ મોક્ષની ઇચ્છ તોરાજી થવા જેવું નથી, ભોગવવા જેવું નથી, છોડવા કેટલાને છે? આ સંસાર ભૂંડો કોને લાગે ? જે વિચા
જેવું જ છે - આ વાત બરાબર લગાડવી પડે. સમકિત કરે તે બધાને લાગે. જે વિચાર ન કરે તેને ભૂંડો જ પામવું હશે તો ભગવાનના જ થવું પડે, સંસારના મટી લાગે. સુખ માટે ફાંફા મારનારા કેટલાં પાપ કરે છે
જવું પડે. જે ભગવાનનો જ થાય, સંસારનો મટે તે પાપ કરવા છતાં ય સુખ મળતું નથી. રિબાઈ રિબાઈ જ સમકિત પામે. તેને જ આ બધી આજ્ઞા સમજાય,
મટે છે. મર્યા પછી દુ:ખ ભોગવે છે. ફરી આવો જન
ક્યારે મળે તે કહી ન શકાય. આવો વિચાર કેટલા સમજવાનું મન થાય. ભગવાનની આજ્ઞા કેવી છે તેની
આવે? ભગવાનના શાસનને, શાસ્ત્રોને ગુરુ મુખે બીજી વાતો હવે પછી.
સાંભળવાની ઇચ્છા ન થાય, સમજવાની ઇચ્છા થાય, તેના ઉપર ચિંતા ન કરે તો ધર્મ શી રીતે પામે
ક્રમશ T૧૧૩૧