SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજચઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર કે વિકાસ ખાસ आज्ञाराद्धाविराद्धा चशवायचभवाय જેના શાસ ત્રીઓઃ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ) (અઠવાડિક) વર્ષ: ૧૫) * સંવત ૨૦૫૯ મહાવદ ૯ * મંગળવાર, તા. ૨૫-૨-૨૦૦૩ (અંક: ૧૭ आचार्य श्री कैलास सागर सूरि ज्ञान मन्दिर શ્રી મ; રન :: 4 પ્રવચન સ, . Tીના, વન-૩૮૨૦૦૧. સં ૨૦૪૩, આસો સુદ-૨, શુક્રવાર, તા. ૨૫-૯-૧૯૮ અઠ્ઠાવન શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય,વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬/ પ્રકીર્ણક ધર્મોપદેશ પૂિ.આ. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ગતાંકથી ચાલુ... ખપ કે સંસારનો ? આ સંસાર ભયંકર ન લાગે, છોડવા (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના | જેવો ન લાગે ત્યાં સુધી આજ્ઞા ઉપર પ્રેમ થાય નહિ. આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે આજે મોટા માણસોની આજ્ઞા હૈયાપૂર્વક ક્ષમાપના. અવ૦) પાળતું નથી. નોકરો, શેઠની આજ્ઞા હૈયાપૂર્વક પાળે सुनिउणमण इणिहश भूयहियं भूयभावणमहग्धं । છે? નોકરોએ, શેઠને નોકર બનાવ્યા. રાજાને, પ્રજાની જે अमियमजिर महत्थं महाणुभावं महाविसयं ।। મહેરબાની પર જીવવું પડે છે. બધા ય રિબાય છે ભગવાનની આજ્ઞાની સમજણ નથી, મોટો ઉપદ્રવ થયો છે. રાજાને પ્રજાની ખબર નથી સમજવાની ઈચ્છા પણ નથી તો પછી આખો દા'ડો રાખવી અને પ્રજાને રાજાની આજ્ઞા નથી માનવી કયું ધ્યાન રહે? સુખી થવાનું અને પૈસાવાળા થવાનું, નોકર સુખી છે કે દુ:ખી, તે ખબર શેઠ રાખે કે નહિ ? મનગમતી રીતે જીવવાનું. ખાવા-પીવાનો, | મારા શેઠનું કામ અડધી રાતે ય મારે જ કરવું જોઈએ ભક્ષ્યાભઢ્યનો વિવેક પણ નથી. મોટાભાગે નિયમ | આવા નોકર કેટલા? લેનારાએ નિયમ ભગવાનની આજ્ઞા પાળવી જ જોઈએ, આજ્ઞ પણ ભાગી ભાંગી નાખ્યા. ભંગાય નહિ. શક્તિ મુજબ આજ્ઞા પ્રમાણે જીવવું છું આજ્ઞા સમજે નહિ તો બાકીની વાતો નકામી | જોઈએ. અમારે ય આજ્ઞામુજબ જીવવાનું તેમ તમારે છે થશે. આ આજની નથી. ભગવાનની આજ્ઞા ય આજ્ઞા મુજબ જીવવાનું - આવા ભગવાનના ભગત અનાદિની છે. કોઈ દા'ડો આ સંસારમાં આજ્ઞાન | કેટલા મળે? ઘરમાં રહેવું પડે માટે રહેવાનું પણ રહેવા હતી તેમ નથી અને નહિ હોય તેમ પણ નહિ હોય. | જેવું નહિ, વેપાર કરવો પડે માટે કરવાનો પણ કરવો સંસાર અનાદિનો હતો, અનંતકાળ રહેવાનો છે. તેમ | જેવો નહિ, સુખ ભોગવવું પડે માટે ભોગવવાનું પણ છે આજ્ઞા પણ હતી અને રહેવાની છે. તમારે આજ્ઞાનો બ્લે ન્જ X ૧૧૨૯) ક્લ @ @ છે
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy