SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુવાદ શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૫ અંકઃ ૧૫ તા. ૧૮-૨-૨૦૦૩ કરતાં જ રહેતા રોજ રોજ દરેકની સાથે ક્ષમાપના મ—મૂલં ગુરોક્ય, મોક્ષમૂલં ગુરો કૃપા કરતા, એક એકને વ્યકિતગત મળી ક્ષમાપના ધ્યાન-પૂજા-મંત્ર અને મોક્ષ બધાનું મૂળ ગુરુમાં હિતશિક્ષા સાથે સાથે ભલામણો કરતા રહેતા પોતાની | બતાવ્યું, “તત્વ ગૃણાતિ ઇતિ ગુરુ' કહીને ગુરુની જાગૃતીમાં જ પચ્ચકખાણો બધા કરી લીધેલા. ફરી મહત્તા અપૂર્વ વર્ણવી છે. જે સમજવા પણ આપણે મહાવ્રતો ઉચ્ચરવાની વિધિ કરી લીધીને પૂનમના સમર્થ નથી તો પીછાણી કે બોલી તો શું શકવાના? દિવસે તો કહે છે, મારો પરિગ્રહ જે પણ હોય તે લૌકિક વિદ્યાને આપનાર દ્રોણાચાર્ય પાણ. એકલવ્યને તમને ભળાવું છું. આ દેહનો ભાર પણ હવે મારે કેવી રીતે ફળ્યાં ? આટલું પણ સમજાઇ જાય તો પણ ઇતો નથી મર્યા પછી એ પણ વોસિરે...કાળધર્મને ઘણું આજે તો અમે અમારા શિરછત્રની છાયા ગુમાવી અઠવાડીયું હતું ને કહે મારે બધાની સાથે પ્રતિક્રમણ છે. અમારૂ એ સૌભાગ્ય લૂંટાયું છે. પરંતુ કર્મની જ કરવું છે. અને સામુદાયિક જાપ કરવો છે. એકાદ બળવત્તા પાસે દે વો - મહેન્દ્રો -વૈજ્ઞાનિકો તેઓશ્રીજી બોલે ૧ પદ અમે એ રીતે ૩-૪ દિવસ જ્યોતિષીઓ કે મહર્ષિઓ કોઇનું પણ કદિ ચાલી શકતું જે ખુધી કલાક દોઢ કલાક તેઓશ્રીજીની અનુકુળતા નથી માટે આજે તો અમારી પાસે આશ્વાસનરૂપ એક મુજબ જાપ કરતા. રોજ સાંજે સમુહમાં સ્તવન- જ પદ છે. મન્ઝાયની ભાવના ભાવતા આવું પણ ૩-૪ દિવસ મૃતા નૈવ મૃતાતેંત્ર યે ના ધર્મકાળિ: ; માલ્યું તેમાં પોતે પોતાની દચી અનુસાર સ્તવન જીવન્તોડિપ મૃતાતેહિ, યે નરા પાપકારિળ: મોલતા પ્ર.આસો સુદિ દશમે પોતાની જાતે પૂ. કુદરતે આજે કાળ થયે થકે અમારા પૂ. ગુરુ ગૃપાળસૂરિશ્વરજી મ.ને ઓઘો આપીને કહ્યું ભગવંતનો પાર્થિવ દેહ વિલિન કર્યો છે. પરંતુ “યે મૂરિમંત્રની પીઠીકાની આરાધના સારી રીતે કરજો, નરા ધર્મ કારિળ: મૃતાનૈવ” આ પદથી સર્વવિરતિ પરમકીર્તિ મ. તથા જ્ઞાનદર્શિતાશ્રીજીને ભગવાન ધર્મની ૪૭-૪૭ વર્ષ સુધી જેણે સ ધના કરી માપીને કહે (આચાર્યજી આપીને) સારી રીતે ગુણવૈભવને વિકસાવ્યો અને જીવન સાથે મરતા મરતા મારાધના કરજો. છેલ્લે પૂનમના દિવસે પણ કહે નવા , પણ જગતના ચોગાનમાં યશ વધાયો છે, એવા liચે મહાત્માઓની ભક્તિ કરવી છે. અને પૂ. અમારા ગુરુભગવંત યશોદેહે સદા અમારી સાથે છે, hવ્યભૂષણ વિ.મ.સા. વગેરે ત્રણેની પદવી વખતે અને રહેશે. સારી રીતે ભકિત કરજો. વગેરે વગેરે ભલામણ સાથે જીવનભર તેઓશ્રીજીના આદર્શને રાખસ્વામે 1-૨ સાધ્વીજી મ. સાથે વાત થયેલ પણ ભકિત રાખી, શેષજીવન એ રીતે જીવી લઈએ કે રવાની રહી ગયેલ, તો કહે કે તમે મારી વતી આટલી ગુરુભગવંતનો વિરહ એક પળ પણ ન અનુભવાય.... }ક્તિ કરી લેજો, વગેરે છેક સુધી જાગૃતી રાખી. પરથી પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇ પણ બોલાયુ મને દેહથી પણ પર થઇને એકદમ હળવા થઇને જોણે હોય કે પૂ. ગુરુભગવંતના આશય વિરુદ્ધ બોલાયું હોય ઇ મોટી યાત્રાએ જવા નીકળતા હોય એવી તો મિચ્છામીદુ ક ઉં, બોલવામાં કયાંય પણ હજતાથી કામ કાઢી ગયા અને અમૂલ્ય યાદિઓ અતિશયોક્તિ થઇ ન જાય તેની કાળજી કરી છે. એક થરી ગયા કે જે અમારા અંતિમ શ્વાસ અને અંતિમ માત્ર ઉપકારિના ઋણનો અંશ ચૂકવવા, આંશિકપણ hખની દષ્ટિ પથ પર આલંબન પુરુ પાડશે, આવા ગુણને પામવાની બુદ્ધિથી બોલાય છે છતાં પણ સત્વ-તત્ત્વના સ્વામિ જ ગુરુપદને સાર્થક કરી વિપરીત પણાને પામ્યું હો તો રુપદની શોભાને વધારી શકે છે. શાસ્ત્રકાર મિચ્છામીદુક્કડ...સમય ઘણો થયો છે. છતાં બધાની પરમર્ષિઓએ પણ કહ્યું છે. જે સ્થિરતા છે તે પૂ.ગુરુમહારાજના પુણ્યનો પ્રભાવ | ધ્યાન મૂલં ગુરોમૂર્તિ:, પૂજા મૂલં ગુરો: પદં; | છે..સર્વમંગલ... 80000580X ૧૧૨૪૪૪૪૪૪૪ T ૧૧૨૪
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy