________________
-
જો ચૈતનો અનુભવ ન થાય,
શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૫ % અંક: ૧૫ * તા. ૧૮-૨-૨૦૦)
આ
આ
માં
આ
આ આ
આ
આ
આ
આ
કે
આ
આ
આ
(જડને ચૈતન્યનો અનુભવ ન થાય, ' જૈન સમાચાર " માસીકને ચારેય ફિરકાના જિન શાસનના - જિનેશ્વરદેવના જીવન ઉપદેશ અને ગુણનો અનુભવ થાય અનુશાસનનું તટસ્થ અખબાર તેવું હેડીંગ ધરાવે છે. પરંતુ
છે. પંરતુ જડને તે થતો નથી. ૧/૧ર/૨૦૦ર ના અંકમાં પહેલે પાનેજ મૂર્તિપૂજક જૈનોની |. સિંહની મૂર્તિ જોઈને કુતરાને સિંહનો અનુભવ થતો ભાવનાને ઘા મારવાનું કાર્ય કર્યું છે. તે લખે છે કે મૂર્તિમાં નથી. પરંતુ માણસ તો તે મૂર્તિને સિંહ કહેશે? ભૂંડ કે પાડે પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી તેની અંદર જો પ્રાણ તત્વ આવી નહિ કહે. આમ જડને પરત્માની મૂર્તિ જોઈને જડતાને કારણે જતું હોત તો મૂર્તિમાં કંઈક તો પરિવર્તન આવતું હોત ને? | પરમાત્માના ભાવો નહિ થાય અને બને. રોહિત શાહે પ્રત્રકાર ચૈતન્યનું એકાદ લખણ તો જોવા મળતું હોત ને. તરીકે આ લેખ લખીને કોઈને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે
એકલો મૂર્તિએ પત્થરજ છે પરંતુ તેમાં જિનેશ્વરના પણ તે જડ છે અને જડને ખુશ કરવાનો પ્રયત્ન તે પણ જીવનનો આરોપ થાય છે. ત્યારે તે પૂજનીક બને છે. તે મૂર્તિ ભસ્મમાં ઘી નાખવા જેવો છે. પૂજકોની માન્યતા છે એ માન્યતા તે એક શ્રદ્ધા છે તે તોડવાનો
જૈન સમાચારના તે જ અંકમાં જામનગર શ્રી ઘા કરવો તે શ્રદ્ધા પ્રત્યેની દ્રષ બુધ્ધી છે બાકી તેને અંધ શ્રદ્ધા પ્રભાબાઈ મહાસતિજીની સંથારો સીઝી જતાં તેની પાલખી કહેવી તે કહેન ૨જ અંધશ્રદ્ધામાં છે. વળી તે મૂર્તિને આલંબન યાત્રાના દર્શન માટે લોકો ઉમટી પડયા હતાં. તેમ લખે છે, લખે છે ! તો જે મૂર્તિ નથી માનતા તેમને માનવા જણાવવું તો શરીરમાં ચૈતન્ય હતું? ચૈતન્ય ગયા પછી લોકો ઉમટી કે જોઈએ.
પડ્યા તેમા તેમના પ્રત્યેના સભાવનો વિષય છે. ચૈતન્ય તમે વાતા–બેન કે પત્નિનો ફોટો જુઓ છો ત્યારે તે | સાથે સબંધ નથી. એમ મૂર્તિ જેમની છે તે જિનેશ્વર પ્રત્યે બોલે છે તેમાં કંઈ ચૈતન્ય હોય છે? છતાં તે જોઈને લાગણી સભાવ છે તેમા મૂર્તિમાં ચૈતન્ય પેદા થવું જોઈએ તે વાહિયત અનુભવો છો. પણ જેની તે માતા બેન કે પત્નિ નથી તેને તેવી છે. અને જડમાં ચૈતન્ય પેદા થાય તેવું માનવું તે જેમ સિદ્ધાંત લાગણી થતી નથી. ચૈતન્ય ન હોવા છતાં લાગણીનો અનુભવ | વિઘાત છે. બાવર્ષા થી 5 17 eff Bri vrs
( થાય છે. તેમ જિનમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ પછી ભાવિકોને
છ મદ,વંદન ૩૧, ૨ :કેન્દ્ર
, વિ. પીનો ૨૮૨ 05પિનાના આંગણે પોપદશમીની ભવ્ય આરાધના પાર્શ્વનાથ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકની આરાધના નિમિત્તે અધ્યાત્મયોગી પૂજયપાદ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજય ગણિવર્ચના ચરમ શિષ્યરત્ન ગોડવાકના ગૌરવ પૂજય ગણિવર્યશ્રી રત્નસેન વિજયજી મ. સા. આદિની શુભ નિશ્રામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિર ભવાની પેઠ મધ્યે સામુદાયિક અઠ્ઠમતપની ભવ્ય આરાધના સંપન્ન થયેલ. આ આરાધનામાં ૧૫૦ લગભર આરાધકોએ અઠ્ઠમતપની આરાધના કરેલ ત્રણેય દિવસ અખંડ ભાવ જાપ થયેલ.
પાર્શ્વનાથ પ્રભુના દસ ભવ પાર્શ્વનાથ પ્રભુની નિર્મલ સાધના તથા સહનશીલતા આદિ વિષયો ઉપર પૂજયશ્રીના અત્યંત પ્રભાવશાળી પ્રવચનો ત્રણેય દિવસ થયેલા.
કેટલાક મહાનુભાવો તરફથી બધા તપસ્વીઓના પારણા અને ઉતર પારણા પણ રાખવામાં આવેલ. બધા તપસ્વીઓને શ્રેષ પ્રભાવના પણ આપવામાં આવેલ.
પ્રભુના જન્મ કલ્યાણક પોષદશમીના દિવસે પ્રભુજીની ભવ્ય અંગ રચના કરવામાં આવેલ તથા ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજા પણ ભણાવવામાં આવેલ.
ત્રીશ વરસમાં પોષદશમીની આરાધના પહેલી જ વાર થયેલ હોવાથી સંઘમાં ખુબ જ ઉત્સાહ–ઉમંગ હતો.
પૂજટ ગણિવર્યશ્રી ૧૨ જાન્યુઆરી સુધી પૂનામાં સ્થિરતા કરી દેહુરોડ પધારશે, જયાં પૂજયશ્રીની નિશ્રામાં મુમુક્ષ કેસરીમલ આદિની ભાગવતી દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. પરિવારની ૪ દીક્ષાઓ મહા સુદી -૬ તા. ૭–૨–૨૦૦૩ના દિવસે થશે. આ પાનામાં છે
અ ને ૧૧૨૫ સીસી
88888888888888888
આ
આ આ
આ
આ
આ
આ
આ
આ
આ
છે