________________
૪
ગુણાનું દ
શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૫ અંકઃ ૧૫ તા. ૧૮-૨-૨૦૧૩ રહેવાના સંસ્કારને હેજે જીવનમાં ઘડેલા હોવાથી તેઓશ્રીજીનું સ્થાન જમાવટ કરી જતું કે જેથી વિમલાબહે ને પણ મનસુખભાઇના માર્ગને | તેઓશ્રીજી કાળધર્મ વખતે ચતુર્વિધશ્રી સંઘમાં એક અનુ સર વાના મનોરથો સેવવા માંડ્યાને | આચાર્યની અદાથી સ્થાન-માન-પાન પામી ગયાની જોતજોત માંજ ભરયુવાન વયે માત્ર ૨૪ વર્ષની ઉંમરે આપણને પ્રત્યક્ષ અનુભૂતી થઇ છે. અપૂર્વ સહિષ્ણુત પૂ. પ્રેમર રિશ્વરજી મ. ની નિશ્રા પામી, ચતુર્થ વ્રતને | બળે જ રાધાવેધ” સમી દુર્લભ એવી મૃત્યુ પળને ગ્રહણ કર્યું અને મોક્ષની વાટે સાથે સંચરવા | સુધારી શકાય છે. તે જીવનભરના સહજ બની ગયે ધર્મોઘાનું સિંચન શરૂ કર્યું. ૧ વખત નવ્વાણુ યાત્રા, | સહિષ્ણુતાના સંસ્કારબળે જ આવી ઉંમર છેલ્લા કે શિખરજ યાત્રા, છઠ્ઠ કરીને સાત યાત્રા, ગીરીરાજમાં | વર્ષથી પૂરી માંદગી અને વર્ષોથી માંદગીના નખાએ ચાત્મા વગેરે આરાધનાઓ દ્વારા સ્વજીવનને મૂળીયારૂપ હેમોગ્લોબીનની તકલીફ છતાં શરીર અને સંયમના શણગારથી સુશોભીત બનાવવા રત્નત્રયીથી | આત્માના ભેદભાવને જેમ યોગી અનુભવે એની વાસિત બનાવ્યું. વિ.સં. ૨૦૧૧માં ભાયખાલા મૂકામે | અદાથી દિવસે દિવસે શરીરથી પર થતા જતાં હતા. અધ્યાત્મ યોગિ પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકર વિ.મ.સા. વિ.સં. ૨૦૪૬ની હેમોગ્લોબીનની તકલીફમાં હસ્તે જ ઠ સુદી પંચમીના સજોડે દીક્ષા થઈ. ભરઉનાળે ૫-૫ કી.મી. ચાલીને રોજ ૪-૪, ૫તેઓશ્રીએ પણ સર્વસાધનાનો સાર વિમલતા છે, | કલાકે પણ માંડ ૩ કી.મી. જેવું ચાલે તો પણ ડોળીના માટે જ તણે ન હોય તેમ સ્વનામને વધુ અલંકૃત કરી ઉપયોગ નહિં કરેલ. વર્ષોથી આજના સિવાયનું (રોને. સા.શ્રી વિમલકીર્તિશ્રીજી’ એ પ્રમાણે જ નામ રાખ્યું. | રોજ સિવાયનું) ગળપણ બંધ હતું. જીવનભર આખા કરું બે, અથતુ બંને સંતાનોને પણ સાથે જ | વિહારો દરમ્યાન પટેલોના ઘરની ગોચરીથી ચલાવ્યું દીક્ષા આપવા ભાવના હોવા છતાં ભવિતવ્યતા યોગે છે. પરંતુ ક્યારેય પણ પોતાની માટે મંગાવવાના બાળ પ્રવિણની વણી મૂકામે છૂપી વૈ.સુદિ ૭ની દીક્ષા | અપેક્ષા રાખી નથી. આવી મોટી ઉંમરે પોતાની તપના થઈ અને મહેન્દ્રને કાકા-કાકીને સોંપી નીકળવાનું | શકિત ઘટી જતાં અમારી જેવા નાનાઓને થયેલ. આ રીતે બબ્બે રત્ન જેવા બાળકોનો મોહ તજી | એકાસણા, આયંબિલ, ઉપવાસાદિની મુકતક. અપૂર્વ વૈદગ્ય દાખવી વીરાંગના બન્યા માટે પણ તે પ્રશંસા પૂર્વક અનુમોદના કરતા. જીવનભારતી વખતે અપૂર્વ શાસન પ્રભાવનાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અનેકવિધ ગુણગાણની હારમાળાઓ રચી લઈને દીક્ષાના દિવસથી વડીલો પ્રત્યે સમર્પણ-ભક્તિ- જીવનરૂપ દેહને તો અલંકૃત કરેલ પરંતુ વર્ષોથી જા અભ્યાસ તથા સહવર્તઓ પ્રત્યેની સૌહાર્દતાદિ | મરણ સુધારવાના સગણી કરતા હોય તેમ એ વિશિષ્ટ ગુણોના પ્રભાવે સ્વ-પર સમુદાયમાં | સગણાને સાકાર કરવાના જીવની સાધનાન સમ્માનનીય બનેલા. તેઓશ્રીજીનું હૃદય બીજા માટે શિખરરૂપ દિવસો એટલે શ્રા..રથી પ્ર.આ.વ.૨ માખણ હટવું મૂલાયમ અને સ્વોપકાર માટે વજ જેવું | એમ બે મહિનાના દિવસો, આ દિવસો દરમ્યા કઠોર રહેતું. તેઓશ્રીજીએ વષતપ-માસખમણ- | તેઓશ્રીજીએ એક રણસંગ્રામમાં શત્રુ સામે સંગ્રા ચત્તારિ ચાઠ-દસ-દોય, સિદ્ધિત૫, ૧૬ ઉપવાસ | ચડેલા બળવાન યોદ્ધા જેવું કાર્ય કરી આત્માનો જ વર્ધમાન પની-નવપદજીની ઓળી તથા સંયમી | જય નાદ જગાવ્યો હતો. ખૂબ જ નીડરતા અને જીવનમાં કરી નવાણુ યાત્રા આદિ દ્વારા તપ ધર્મ સાથે | સહિષ્ણુતા સમતાપૂર્વક સાધના કરી લીધી. ૨-૪ દર્શન શુદ્ધિ-જ્ઞાન શુદ્ધિની પૂરી કાળજી કરેલી. માટે ૨-૪ દિવસે બધાને કહે આજ સુધી જાગૃત છું. કદા જ તેઓશીજીના જ્યાં જ્યાં ચાર્તુમાસ થતા ત્યાં ત્યાં હવે રોગનું જોર વધેને ઢીલી પડુ તો જાગૃત કરજો “મને તેઓશ્રીજીના દર્શન-માત્રથી, ભદ્રક પ્રકૃતીનો પ્રભાવ | અરિહંત શરણં પવન્ઝામિ', અરિહંત અરિહંત ઓ પડતોને વગર બોલે પણ લોકોના હૈયામાં | પદોનું રટણ વારંવાર કરાવતા રહેજો. આવી ભલામણ
XXX ર