________________
શ્રી જૈત શાસન (અઠવાડીક) ૭ વર્ષ: ૧૫૭ અંક : ૧૩ તા.૩-૧-૨૦૦૩
સમાચાર સાર
હુરોડ-પૂનાના આંગણે સહુપ્રથમ વખતસપરિવાર | મુકીરહેલી છે. જ્યારે આવા નરબંકાઓ ભગવાન મહાવીર ભાગવતીીક્ષા મહોત્સવ
બતાવેલ સંયમના માર્ગે સંચરવા તૈયાર થયા છે. આ દૃશ્ય જોઇને હજારો પાંપણો હર્ષના આંસુઓથી ભીનીભીની થઇ ગએલી છે.
સમાચાર સાર
પ્રભાવક પ્રવચનકાર પૂજ્ય ગણિવર્યશ્રી રત્નસેન વિજયજી મ. સા. ની સત્પ્રેરણાને પામી ખેમચંદજી રામસીણાના પુત્ર મુમુક્ષુ કેશરીમલભાઇ પોતાની ધર્મપત્ની ચંદ્રાબાઇ, સુપુત્ર પ્રક્લકુમાર તથા સુપુત્રી નિકીતાકુમારી માથે મહાવીર પ્રભુએ આત્મ કલ્યાણ માટે બતાવેલ સંયમ માર્ગે સંચરવા કટિબદ્ધ થયા છે.
દીક્ષાના દાનવીર સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ામચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. તથા તેમના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પૂજ્યપાદ પંન્યાસ પ્રવરશ્રી ભદ્રંકર વિજયજી ણિવર્યશ્રીની અદૃશ્ય કૃપા દૃષ્ટિથી પૂ. પ્રવચન પ્રભાવક
ગણિવર્યશ્રી રત્નસેન વિજયજી મ. સા. આદિઠાણાની ભનિશ્રામાં દેહરોડ-પૂનામાં સહ પ્રથમવાર ભવ્ય સમારોહ માથે આ ભાગવતી દીક્ષા મહોત્સવ ઉજવાશે. તા. ૧-૧-૨૦૦૩થી ભવ્ય મહોત્સવના મંડાણ થશે.
તા. ૫-૨-૨૦૦૩ના શુભ દિવસે ચારેય મુમુક્ષુઓ નની અસારતાને બતાવનાર વર્ષીદાન આપશે. અને બીજા વસે તારક તીર્થંકર પરમાત્માએ બતાવેલ ભાગવતી દીક્ષા અંગીકાર કરશે.
|
મહોત્સવ દરમ્યાન પૂજ્યશ્રીના હૃદયસ્પર્શી પ્રવચનો થશે. પૂજ્યશ્રી દ્વારા હિન્દી ભાષામાં આલેખિત ૯૩મું પુસ્તક ‘મહાસતિઓ કા જીવન સંદેશ’નું ભવ્ય વિમોચન ધશે. અનેક સુપ્રસિદ્ધ સંગીતકારો પ્રભુભક્તિની રમઝટ માવશે.
દેહરોડ જૈન સંઘમાં સહુ પ્રથમ વખત આ ભાગવતી ીક્ષા મહોત્સવનો આયોજન હોવાથી સકલ સંઘમાં ખુબ ૪ ઉત્સાહ અને ઉલ્લાસ છે.
આજે જ્યારે આખી દુનિયા ભોગ-વૈભવ અને વલાસિતામાં સુખ જોઇરહેલી છેઅને ધનની પાછળ દોટ
ધન્ય મુમુક્ષુ ! ધન્ય દીક્ષાર્થી!!
* :: ડોળીયા : અત્રે જૈન ભોજન શાળાના દાતાઓના સહકારથી તૈયાર થતા તેનું ઉદ્ઘાટન તા. ૨૧-૧૨-૨૦૦૨ ના રાખેલ છે.
ભોજનાલયના મુખ્ય દાતા રામજી ભાઈ મારુ, નેમચંદભાઇ મારું, હોલના દાતા મનસુખલ લ જીવરાજ ભાડલાવાળા-રાજકોટ. રસોડાના દાતા શિવલાલ ભુદરભાઇ શાહ, સ્ટોરના દાતા રાયચંદ પ્રેમચંદ શાહ, વોશીંગ અને સ્કલનીંગના દાતા શાહ જ જીવનભાઇ
જીવરાજભાઇભાડલાવાળા.
શ્રી દીપચંદભાઇ ગાર્ડી તેમજ અમૃતલાલ દામોદર, ઝવેરચંદ દેવરાજ ગુઢકા વિ. પારશે. -
ધુલીયા અનેેસેભત ટાવર ખાતે ભવ્ય ચંદ્રવિજયજી મ. ની નિશ્રામાં બલસાણાતીર્થનો છ’રીપા કસંઘ કારતક વદ-૫ ના નિકળ્યા. માળારોપણ કારતક વદ ૧૦ના ઠાઠથી થયું.
ભાયંદરઃ અત્રે પૂ. આ. શ્રી વિજય ફુલચંદ સૂરીશ્વરજીમ. ની નિશ્રામાં શ્રી સીમંધર સ્વામી જિનાલય તથા શ્રીપાર્શ્વપ્રેમ આરાધના ભવનનું શિલાસ્થાપનકારતક વદ ૫ ના ઉત્સાહથી થયું હતું.
નવસારી અત્રે પૂ. મુ. શ્રી પદ્મભૂષ ગ વિજયજી મ.તેમણી પદપ્રદન તથા રેખાબેન જયુભ.ઇ ગાલાની દીક્ષા પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં કાનજીવાડી સ્થળે ઠાઠથી કારતક વદ ૧૦ના થયા. * સોલાપુર:અત્રેઅરિહંતએપ ર્ટમેન્ટમાં પૂ.
મુ. શ્રી પુણ્ય રક્ષિત વિજયજી મ. ની નિશ્રામાં આદિનાથ જિનાલયની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે શાંતિનાત્રઆદિ
૧૧૦૨