________________
ગીઝીક
XXXXXXXXXXXXXXXXXXO થય+છ+ જ+ + + + + + +
+
XXX
+
XXXX
છે મને હસવું આવ્યું
શ્રી જૈન શાસન (અઠવાડીક) ૦ વર્ષ : ૧૫૦ અંક : ૧૩ ૦ તા. ૭-૧-૨૦p3 ft) પૂ. બા.દે.શ્રી મહોદય સૂ. મહારાજાએ જાહેરમાં | જ હોય છે તમને ખબર છે સેનપ્રશ્ન અને હીરપ્રશ્રીએ બોલવાનું રાખતા આમ ખાનગીમાંલખાણ કેમ આપ્યું આવા જ પત્રોના જવાબોનો સંગ્રહ છે. (પોતાની હશે ? ( નો જવાબ એ હોઇ શકે કે - પૂર્વના અશાસ્ત્રીય વાતને સાચી ઠેરવવા કોઇ મહાપુરૂષના નામનો ગચ્છાધિ તિથીની હસ્તગિરિનો રસ્તો બંધ કરવાની વાત ઉપયોગ કરીને શાસ્ત્રીય સત્યને કચડી નાંખવાનો પ્રયાસ છે કોઇએ • માની તેમને ૨૦૨૦ના પટ્ટક કાઢતા | કરે તો તેવા લોકોની કરૂણા ચિંતવવા સિવાય મને કશું
અટકાવવા માં આવ્યા હતા. તો તેની આગળ તો મારી શું ઉચિત નથી લાગતું.) કિંમત છે એટલે લખાણ તો કદાચ વાંચી પણ શકાય. પૂ. ગચ્છાધિપતિ શ્રી મહોદય સૂ. મ. એ દેશ જાહેરમાં હિ તો આ રીતે પણ વિરોધ કરી દેવો યોગ્ય આચાર્યોની વચ્ચે કહ્યું જે છે કે આપણું નવું કંઇ કરવું જ હતો. માટે તેમ લખીને કર્યો.
નથી જે ચાલે છે તે બરાબર છે એ વાત દશે આચાર્યો મને કોઇએ પૂછયું કે તમે પ્રગટ થયેલા પત્ર આદિ જાણે છે અને પૂ.શ્રીને અમને સાંભળ્યા વિના જ વ્યવહારો કેવો ગણો છો ? વજુદવાળો કે વજુદ બોલશો નહિ તેવું કહી સભા છોડીને પૂ.હેમભૂષણ વગરનો ?
સૂ.મ. ચાલ્યા ગયા તે પણ આ આચાર્યો આદિ જાણે છે મેં 1ધુ - હું તો કોઇને ય પત્રવ્યવહારવાળા એટલે પૂ. મહોદય સૂ.મ. એ ખાનગીમાં પણ કહ્યું નથી. | કોઇનેય ગુરૂ તરીકે માનતો જ નથી. અને પત્રવ્યવહાર એટલે જ ગુરૂપૂર્તિ પ્રતિષ્ઠા દ્રવ્ય અંગે તેમણે વારંવાર તમારા સમુદાયનો છે અમારે શું ? અમારે તો તમારી વાતમાં, મીટીંગમાં તથા ટપાલમાં આ એક અભિપ્રાય સ્મારકની પ્રવૃત્તિ શાસ્ત્રીય છે કે નહિ તેની જ સાથે સંબંધ આપ્યો છે. એ સ્પષ્ટ વાતને પૂર્વગ્રહથી તેજ જે નહિ
છે. બાકી યાદ રાખજો કે શાસ્ત્રીય માર્ગદર્શન ધરાવતા માને તે પૂ.શ્રી માટે સ્વ. ગચ્છાધિપતિ શબ્દ કઇ રીતે tછ દરેક પત્ર મને જ નહિ ચતુર્વિધ સંઘને માર્ગદર્શક રૂપ | લખી શકશે?
ઝાદ છે
**
*
તપનો પ્રભાવ
(શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્યમાંથી, પલ્લવ-૬) જેમ તારાનું તેજ હરવામાં સૂર્યલ અંધકારને દૂર કરવામાં ચંદ્ર, વનની વેલડીઓના વિનાશમાં હાથી શીતને દૂર કરવામાં અગ્નિ, વરસાદને વિખેરવામાં પવન, પર્વતોનો નાશ કરવામાં વજ, અપયશને દૂર કરવામાં દાન, કેરને દૂર કરવામાં મણિ, અને વ્યાધિમાત્રને દૂર કરવામાં અમૃત અમોઘ ઉપાય છે, તેમ વારંવાર સંસારમાં જન્મ લેનારા પ્રાણીઓના પાપને દૂર કરવામાં તપ અમોઘ ઉપાય છે. વિશુદ્ધિપૂર્વક તપેલો તપ ત્રિભુવનાધિપતિ ની પદવીપ સૌભાગ્ય આપે છે, અદ્ભત રૂપ આપે છે, અનર્ગલ લક્ષ્મી આપે છે, કુંદનાપુષ્પ સમાન ઉજ્જવલ યશ વિસ્તાર છે, દેવ અને મનુષ્યોના સુખભોગ આપે છે તેમજ પ્રાંતે મોક્ષ સુખ પણ આપે છે. એવું આ જગતમાં શું
છે કે જે તપ આપી શકતો નથી? સર્વઆપે છે. તપના માહાત્મથી પ્રાણિઓને સઘળા ય વાંચ્છિત અથવા સિદ્ધિ જેમ પૂર્વે શ્રી પુરૂષોત્તમ રાજાને થઈ હતી તેમ થાય છે.”
શ્રી જિનેશ્વરદેવોએ કહેલોતપ કર્મરૂપીઅરણ્યને બાળવાને દાવાનલ જેવો છે, અભિલાષાને પૂર્ણ કરવા માં કામધેનુ જેવો છે, દુષ્ટ એવા અરિષ્ટનો વિનાશ કરનાર છે, ગુણોને પ્રાપ્ત કરાવનાર છે, સૌભાગ્યની વૃદ્ધ કરના છે, શ્રીમાન્ મુક્તિ અને નરેદ્ર તેમજ દેવેંદ્રની પદવી પ્રાપ્ત કરાવવામાં સમર્થ છે. શાંત છે, કાંત છે અને અસંગતાને પ્રાપ્ત કરાવનાર છે.”
030303
XQXQXQXQXQXXXXXXXXXXXXX 03XXXXXXXXXXXXXXXXXX જ+છે+છ + જ+ જ+ + + + + + + ૧૧૦૧ tb0 + +0 0 0 0
0 ૐછછછછછછ3555
«OODPOP®05505 OOx