SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ DONG 0 + 6 PONENT મ XOLOLO +=+OTOS == ક છે અને હસવું આવ્યું શ્રી જૈન શાસન (અઠવાડીક) ૯ વર્ષ: ૧૫૦ અંક : ૧૩ ૦ તા. ૧-૧-૨૦૦૩ લિ યા વાયા સ્મારકના સમર્થકો સાથે થઈ છે કોઈ એક | સ્મારકમાં વાપરવાનું સૂઝે જ શી રીતે ? રૂ મૃતકની વ્યક્તિ સાથે નથી થઇજેની પણ આ લખાણનો વિરોધ જેમ ગુરુમૂર્તિને પણ સાધુ સાધ્વી વંદન કરે છે. સાક્ષાત જ કરવાની ભાવના હોય તે ખુશીથી કરે. અને લેખિત રીતે | હયાત ગુરૂને પણ વંદન કરાય છે. તો પછી ગુરૂ તથા છેર કરશે તો તેનો પણ પ્રતિકાર જરૂરથી કરવામાં આવશે. | ગુરમૂર્તિને અલગ ગણીને તેના દ્રવ્યને અલગ વાપરવાનું હશે ને તે લખાણ શાસ્ત્ર વિરૂદ્ધ હશે તો. : વિચારી પણ કેમ શકાય? I અહીં આ લેખથી સત્ય બહાર લાવવાનો પ્રયાસ એક વાત નવી જ જાણવા મળી કે - સભયશેખર છેવામાં આવ્યો છે. છતાં કોઇ ભૂલ જણાવાશે તો તે | વિ. નામના કોઇક સાધુમ. તેમની કોઈ ચોપડીમાં પૂજ્ય જ નરર વિચારણીય ગણાશે. આ.દે.શ્રીરામચંદ્રસૂ.મ. માટે તેઓ અસ્થિરમ નાહતા? સાર ગુરૂપૂર્તિ અંગેના ચડાવા સ્મારકમાં લઈ એવા ભાવના શબ્દો લખ્યા છે. પણ હજુ સુધી કોઇ લઈ જવાનું નક્કિ કરનારના દ્રષ્ટાંત લઈને કોઈએ શાસ્ત્ર વિરૂદ્ધ રામભક્ત તેનો વિરોધ નથી કર્યો કે તેની સામે પગલા કે પ્રવૃત્તિમાં ઉતરવું નહિં. નથી ભર્યા. અને બીજા કોઇ શ્રાવક કે સાધુ એ મ લખે તો તેમના માથે માછલા ધોવાય છે. સ્વપ્ન દ્રવ્યના ૪૦/૬૦ટકા ન જ કરાય. ક્ષયે પૂ...પ્રઘોષ બધી જ તિથિ માટે છે. એક શ્રાવકે તો એમ પણ કહ્યું કે - આ.શ્રી દ્રવ્યસપ્રતિકાનો ગુરૂદ્રવ્યનો પાઠ જીવિત ગુરૂ ભુવનભાનુ સૂ.મ. પાસે ગુરૂદ્રવ્યની રકમ દેવદ્રવ્ય સિવાય વૈયાવચ્ચમાં પણ વપરાય તેવો પાઠ હતો. પણ આ.દે.શ્રી છે કે ધરમૂર્તિ કે જેમાં ગુરૂતત્ત્વનું સ્થાપન કરાયુ છે) બન્નેને રામચંદ્ર સૂ. માનતા ન હતા. તે ખોટા રસ્તે તા એટલે કે બનમાં રાખીને છે. હવે આ સ્મારકના મુખ્ય સમર્થકો અમારામાં આ. | કાળધર્મનું મૃતકનું દ્રવ્ય અને ગુરુમૂર્તિ અંગેનું ભુવનભાનુ સૂ.માં ભળી ગયા છે. (આ શ્રાવકની કોઈ @ કમ એ બંને એક છે જ નહિ. કાળધર્મ પછી મૃતકનું પણ સમીક્ષા ન કરીએ તો તે એટલું સમજી શક્યા છે કે કતે ગુરૂતત્વના વિસર્જન પછીનું દ્રવ્ય છે માટે જ તો સ્મારકવાળાઓ હવે પૂ. ભુવનભાનું સૂ.ના પટ્ટામાં ભળી તેરખાન/અગ્નિદાહ કરી શકાય છે અને ગુરૂપૂર્તિમાં ગયા છે. બાકી તેમની એક વાત તદ્દન ખોટી છે કેમ કે તો મુરતત્ત્વનું સ્થાપન/સર્જન છે: ભાવગરના ગુણોની ગુરૂદ્રવ્ય વૈયાવચ્ચમાં જાય તેવો કોઇ પાઠ જ નથી.) ર તેમાં સ્થાપના હોવાથી ભાવગુરૂનું અને ગુરુમૂર્તિનું દ્રવ્ય એકવાર હું સ્મારકમાં ઉજમણી વખતે પહેલેથી &#0 દેવ્યમાં જિર્ણોદ્ધાર ખાતે વપરાય તેવા જ પ્રકારનું | છેક સુધી હાજર હતો. મેં એકવાર ગચ્છાધિપતિશ્રીને લિત છે એમાં કોઈ શંકા નથી (ગુરૂના વિરહમાં ગુરૂના મૃતકને કહ્યુ કે - આપના નામની સહીની વાત ઉપર લોકોને તે ન ગુરૂની સ્થાપનાને ગુરૂ તુલ્ય ગણાવી છે.) વિશ્વાસ નથી બેસતો. ત્યારે તેમણે મને કહેલું - જેમાં R T૦“ગુરૂની મૂર્તિની અષ્ટપ્રકારી પૂજા થઈ શકે છે ! કોઈનું નામ નથી હોતુ તેમાં ચોક્કસ માણસનું નામ નકિક કરી લેવામાં આવે છે જેમાં ખરેખર નામ લખવું હોય છે કેમ કે ભગવાનની માટીની મૂર્તિને પક્ષાલનથી કરાતો. | તેમાં તેણે લખ્યું હશે કે નહિ તેની શંકા કરવામાં આવે છે! તો મરની તેવી મૂર્તિને કેમ કરાય? છે અને હવે તો લોકો મને ખુદને પૂછશે કે તમે જ 1 ગુરૂપૂર્તિની અષ્ટપ્રકારી પૂજા થઇ શકે છે. જીવિત | મહોદય સૂરી. છો ને? હું સહી કરતો હઇશ તારે પણ ગરીનહિ. તેજ સિદ્ધ કરી આપે છે કે એક અપેક્ષાએ | મને પૂછશે કે તમે જ મહોદય સૂરી છો ને ? અત્યારે ગુરૂકરતા ગુરૂપૂર્તિ મહાન છે. તો ગુરૂનું પૂજન | બુદ્ધિજીવીઓ (દલીલબાજો) વધી ગયા છે અને 5 દેત્રમાં જાય તો પછી તેની મૂર્તિનું કેમ નહિ ? તેને બુદ્ધિશાળીઓ ઘટી રહ્યા છે. શકશકશXXXX ခံခဲ့
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy