________________
પ્રવચનનીનોંધ
શ્રી જૈન શાસન (અઠવાડીક) ૬ વર્ષ:૧૫ - અંક: ૧૧-૧ તા. ૨૪-૧૨-૨૦૦૨
.
= પૂ. મુનિ ભવ્યરત્ન વિ. મહારાજે = ગુણાનુવાદના દિવસે આપેલ પ્રવચનની નોંધ | મારા પરમતારક ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય | એનો એક પ્રસંગ મને યાદ આવે છે. જ ભગત શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજાના પોતાના મહાત્માઓ ખૂબ જ દાઝી "યાના છે. મહાપ્રયાણની સાથે મેં મારા સંયમજીવનના સુકાનીને | સમાચાર તેઓશ્રીને મળ્યા એટલે તેઓશ્રી તે
© ગુમાવ્યા છે. સંસાર સાગરથી મારો ઉદ્ધાર તેઓશ્રીએ | મહાત્માઓના દ્રવ્ય ભાવોપચાર માટે સતત સંચિત રહેવા 2 કર્યો રત્નત્રયીના દાન સાથે મારા યોગ-શ્રેમની ચિંતા | લાગ્યા. સારવાર માટે તે મહાત્માઓને અહીં લાવવામાં
છેવસુધી તેઓશ્રીએ કરી. ૩૩-૩૩વર્ષો સુધી અખંડ | આવેલા ત્યારે પૂજ્યશ્રી તેમની શાતા પૂછવા અને સમાધિ રૂપેક છત્રછાયા મારા શિરે રહી હતી તે ચાલી જતાં એ આપવા માટે તરત પધાર્યા. મહાત્માઓની હાલત જોઇને વષોની અનેક ઘટનાઓ આંખ સામે તરવરે છે. ] તેઓશ્રીના હૈયામાં જે વેદના થઇ તે ત્યાં હાજ: રહેલા તેત્રીનું અદભૂત વાત્સલ્ય કયારેય ભૂલાય તેવું નથી. | સૌ જોઈ શકતા હતા. મહાત્માઓની સમાધિ માટેના
તેઓશ્રીના ચરણે જીવન સમર્પણ કર્યું ત્યારે સતત પ્રયત્નો ચાલુ થયા. આ બનાવ પૂર્વે જ કેટલાક છે તેઓશ્રી મુનિભગવંત હતા. ગુરુકૃપાના બળે તેઓશ્રી | કાર્યક્રમો નિશ્ચિત થઇ ગયા હતાં. મહાત્માઓની
આચાર્ય ભગવંત બન્યા અને પરમતારક પરમગુરુદેવ | સમાધિનો પ્રશ્ન હતો અને સામે પ્રસંગો નિર્ધારિત હતા. ૭ શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ | આનો નિર્ણય તરત લેવો પડે તેમ હતો. પૂજ્યશ્રીએ સીધું છે. બાઈતેઓશ્રીના સુવિશાળ-સુવિહિત સમુદાયના જ મહાત્માઓને સમાધિ અંગે પૂછી લીધું. તેઓની
ગચ્છાધિપતિ બન્યા. મુનિભગવંતથી માંડીને સુવિશાળ | સમાધિ પોતાની ઉપસ્થિતિમાં વધુ સારી રહે તેવું જણાતા ગના નાયક બનવા સુધીની એ યાત્રામાં ક્યારેય આગળના બધા કાર્યક્રમો મુલત્વી રાખ્યા. ઘણા શ્રાવકો છું તેથીના વાત્સલ્યમાં ઓટ આવી ન હતી. ગચ્છનાયક અને મહાત્માઓએ વિનંતી કરી કે સાહેબ, આપ પધારો. પદા અતિવ્યસ્ત દિનચયમાં પણ મારા અંગત | અહીં મહાત્માઓની વૈયાવચ્ચ અને સમાધિ માટેની બધી આ મહિતનું તેઓશ્રીએ જે ધ્યાન રાખ્યું છે તે મારા વ્યવસ્થા થઇ જશે. પરંતુ પોતાના આશ્રિતોની સમાધિને જીવની મહામૂલી મૂડી છે.
વધુ સારી રાખવા માટે તેઓશ્રી પોતાના નિર્ણયમ મક્કમ પૂજ્ય ગુરુદેવશ્રીના વર્ષો સુધીના અનેક પ્રસંગોનો રહ્યા. આ સમયે એ ગ્લાન સાધુઓએ જે પ્રસ ત્રતાનો © હું સતી બન્યો છું. તેઓશ્રીના અગણિત ગુણોને નજરે | અનુભવ કરેલો તે જોઇને તેઓશ્રીએ પરમ સંતોષનો વિનિહાળવાનો લહાવો મને મળ્યો છે એ દરેક ગુણોને તો | અનુભવ કરેલો. આ સમયે તેઓશ્રીની દઢ નિર્ણયશક્તિ,
હું વEવી નહિ શકે. પરંતુ તેમાંથી એક ગુણની વાત | આશ્રિતજનો ઉપરનું વાત્રાલ્ય, કોઇની પણ આરોહભરી
કરી તેઓશ્રી આશ્રિતગણના યોગક્ષેમ અને સમાધિ | વિનંતીના દબાણ હેઠળ ન આવી જવું. વગેરેનું સ્પષ્ટ કચ્છ માટે ખૂબ જ જાગ્રત હતા. સમુદાયના કોઇ પણ દર્શન થયું હતું.
મહામાને તેઓશ્રીએ પરાયા માનતા ન હતા. દૂર ! તેઓશ્રી ઘણીવાર કહેતા: હું એટલું ભણેલો નથી. વિચતા મહાત્માઓને પણ લાગે કે પૂજ્યશ્રી પોતાની | પરંતુ પૂ. ગુરૂદેવની સેવા-ભક્તિ અને વાચના-વ્યાખ્યાન સાથે જ છે. આશ્રિતો- ઉપર કેવું વાત્સલ્ય તેઓશ્રી | શ્રવણથી ભગવાનના શાસનના રહસ્યને બરાબર મિક્સો વરસવતા અને તેઓની રામાધિ માટે કેટલા સજાગ રહેતા | છું. શાસ્ત્રવિરુદ્ધ વાતમાં કદી સંમતિ આપું નહિ. ક્યારેક