________________
d(dી
d
- A
-
છે ધર્મના નામે...
શ્રી જૈન શાસન(અઠવાડીક) વર્ષ:૧૫ - અંક:૧૧ તા. ૨૪-૧૨-૨ દે રારમાં ૧૨ ભંડાર હતાં. ૧ ગૌતમ સ્વામિ, ૨ | જે કરે છે તેને નવકારશી વાપરતા નહિ હોવાથી તેમને પુંડરિક રવામિ, ૩મૂળ દેરાસરનો, ૪ પદ્માવતીદેવી, ૫ | થતી પ્રભાવના મળતી તો નથી પણ ‘શેષ'' આપવામાં ચકેશ્વરી દેવી, ૬ સાધારણ, ૭ સાધર્મક ભકિત, ૮ | આવતી નથી. નોકરવ ને શીખ, ૯ અનૂકંપા, ૧૦ ગુરૂપૂજન, ૧૧
૦ અમારા પિતાશ્રી ૪૫ આગમના એકાસણા / જ્ઞાનપુજન, ૧૨ માણીભદ્રજીનોdવખતે પ૦હજાર ૧૧ | ૫૦વર્ષ પહેલાં કરેલાં. ઘરે જ એકાસણાં કરતા ઘરમાં ડી ભંડારમાંથી આવક થતાં ને ૫૦૦ થી ૧૦૦૦
બધી જ વ્યક્તિઓ ઘરે જ એકારાણા આદી કરીમાગીભની હાલ માણીભદ્રની ૩૦હજારને બાકીનાની | તપો કરતા. © ૨૦ હજાર લગભગ થાય છે. જતા આવતાં પ્રથમ
નવપદની ઓળીમાં વર્ધમાન તપ ખાતું સંધમાં છે , માણીભદુર આવે, લોકો ત્યાં જાય, મંદિરે ના પણ જાય
ચાલતું હોય છતાં ત્યાં ન જતાં બે/ચાર વસ્તુ ઘરે બન રે,
થાય તે જવાપરતાં. કહે કે “ધર્માદાનું'' ખવાયદામાં છે ને વળતા છેલ્વેનાણું માણીભદ્રના ભંડારમાં મુકતા જાય.
આપેલુ કેમ ખવાય ? ૦ નાના મોટા ધર્મકાર્યમાં, પગલા કરવા જવામાં,
૦ તપસ્યા અમુક કરે તેને અમુક પ્રભાવના મળ કરો. તપનું પારણું હોય ત્યારે, નવકારશી છે હોય તોજ લોકો
અથવા યાત્રાએ લઇ જવામાં આવશે. તેવાં પ્રલોભમા જાય. ભાગ લે. પુજા, પુજનમાં રીતસર સાધર્મક ભક્તિ
અપાય છે. ઉપધાન તપમાં પણ શિખરજી જેવી યાત્રાની રાખવી પડે તો છેલ્લે છેલ્લે મહાનુભાવો આવે.
જાહેર થાય છે. હ, ૦ દરે ક તપસ્યામાં પ્રભાવનાની ટીપ થાય, |
અમુક અમુક સૂત્રો કરે, પરિક્ષા આપે, પરિમા છે ? આંતરવાયણાં-પાયમાં હોય જ. ને એકાસણા ||
પત્રો નીકળે, ઓપન બુક એક્ષામ, પરીક્ષાને મોટા મોટા છે બીયાસામાં જેવો તપ રોજીંદા કે આંતરે આવે તો તે
ઈનામો સિવાય કોઇ સૂત્રો કરે નહિ. પુસ્તકો વાચે ના. એ છે સંઘમાં કાવે થાય તોજ તપસ્વી વધે.
• દરેક ધાર્મિક ક્ષેત્રમાં ધનની લોલુપતા દાખલ ઇ ત, • હાલમાં ઘણા વખતથી ચૌમાસું-ઠાણાઓઠાણ છેને તેથી તપ, ઉપધાનધાર્મીક પરિક્ષા, આપનારામાં કે વખતે પુ મજહોય. લોકો છઠ્ઠ કરેગા આયંબીલ કાયમી | કુગાવો વધ્યો છે. - એકાસણા કાર્તકી પુનમ હોવાથી, મોટાભાગની લોકો | ૦ પુજા કરનારાઓમાં પણ અતીશય આશાનના3 કરતા. પણ હાલ તેને ત્યાં ભરચક નૌકારશી કરાવવાથી | વિરાધના થાય છે જેવી પણ ગમે નહિતેવી.
ને નવકાર શી વખતે પ્રભાવના તેઓને તેમના સંબંધી | આમ ધર્મમાં ભાવના અને વિધિની ઉપેક્ષા થકી છે. તરફથી થતી હોવાથી લોકો પુનમે કાંઈ કરતાં નથી. ને | જાય અને લાલસા વધતી જાય તો ધર્મ ખોખુ બની જા.
હિA -
પ્રશ્નોત્તર સુધા: પ્રશ્ન: આપશ્રીમદે પ્રાય: ૨૦૩૯/૪૦ની સાલમાં કોલ્હાપૂર-શાહપૂરી સંઘમાં ચાતુર્માસ કર્યું હતું તે
વખતે ગુરુપૂજનનું દ્રવ્ય વેયાવચ્ચખાતામાં લઇ જવાયું હતું, તેમ ત્યાંના આગેવાન દ્વારા જાણવા
મળ્યું હતું, તો આ સાચું છે? ઉત્તર અમે કોલ્હાપુરમાં ચાતુર્માસ કર્યું નથી. એકવાર ચૈત્રમાસની ઓળી ને એક વાર શ્રીઉપધાનતપની
આરાધના કરાવેલી. ત્યારે ગુરુપૂજનની આવક વેયાવચ્ચમાં લઇ જવાનું સ્વપ્ન પણ ન હોય
અમે ચુસ્ત માન્યતાવાળા છીએ કે- ગુ. પૂ. નું દ્રવ્ય જિનમંદિરાદિના નિર્માણમાં (દેવદ્રવ્યમાં) જાય. વિ.સં. ૨૦૪૪ના મીની મુનિસંમેલનમાં ગુ.પૂ. નું દ્રવ્ય વેયાવચ્ચમાં લઇ જવાનો ફણગો ફૂટ્યો. અમે તો એમજ માનીએ છીએ કે-શ્રાવકો એ દ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ ગયા હશે. છતાં અમારા નામે એવી વાતો કરતા! હોય તો એ યોગ્ય લાગતું નથી.
(ધર્મદૂત ૨૦૫૮ આસો) |