SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ દિ મુ તારા વગેરે છેશ્રીજીમસન (અઠવાડીક) 1 વર્ષ:૧૫ અંક:૧૧ તા. ૨૪-૧૨-૨૦૦૨ - છે એ કહેવું? બચાવનાર જો હોય તો સૂરિભગવંત | ઊંચાઈ તરફ વાળીશું એસૂરિ ભગવંતની પધરામા હશે. મારનાર હોય તો માત્ર સરિ ભગવંતજ તેમની | અંતરમાં શાસ્ત્રબોધને સ્થાપીશું એય સૂરિ ભગવંતની !િ યાદવી છે તેવી છે. તેમાંથી એક પવિત્ર અસર | પધરામણી હશે. સાચું સમજીને તેને જીવનસાત્ કરવાના છે : નીપજાવવી છે. સૂરિ ભગવંત સદેહે ઉપસ્થિત નથી | મનોરથ સેવીશું તેય સૂરિભગવંતની પધરામણી હશે. (ા ની યાદ છે. એવાદમાં અનહદ સામર્મ | સંકલ્પ કરીશું કે હવે પછીના વરસોમાં જીવનની દિશા જ છે. અાદને તાત્વિકાર આપવી છે. ગુરુની યાદ એ સુધારીશું તો તે સંકલ્પ પાણ સૂરિ ભગવંતની પધરામણી હીં આતના મૂળ સ્વરૂપની યાદ છે. ગુરુનીયાદએ જીવનની | હશે. આ પધરામણીની એક માત્ર આશા છે હવે, બાકી છે કે પ્રગતિની યાદ છે, ગુરુની યાદ ભવોભવના પાપો | સૂરિભગવંતની વિદાય થઈ તેને લીધે જે શૂન્ય વકાશ ટાળની યાદ છે. એ યાદ માટે શબ્દો છે: સર્જાયો છે તે તો ક્યાંથી પૂરાવાનો ? ક્યાંક વાંચ્યું હતું:હજીપણ દર્દ થઈને આપની યાદી સતાવે છે, | પૂરી ના શકચું કોઈ પણ તારા ગયા પછી, છે. ઘણા વર્ષો થયા પણ હું નથી થાકયો પ્રતીક્ષામાં... | મુજને જે ખોટ તારા વગર ઉમભર પડી... હજી આશા છે. સૂરિ ભગવંત પધારશે. આત્માને | (સંપાદકીય) (જિનવાણી) શાહીબાગ-જયપ્રેમ સોસાયટીમàઅભૂતપૂર્વઆરાધના પ. પૂ. દીક્ષાદાનેશ્વરીઆ. ભ. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય યુવા પ્રવચનકાર મુનિ શ્રી મુનીશર વિજજી મ.સીનો રાજનગર-શાહીબાગ-જયપ્રેમ સોસાયટી મળે જ્યારથી ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારથી અનેકવિધ હક આરામનાઓના મંડાણ થયા. જેમાં પ્રવેશ દિને જ ૧૨૦આરાધકોનું રૂા. ૨૦થી સંઘપૂજન, શંખેશ્વર પાર્શ્વનાથ છેહવે © વંદન મલી સાથે ૧૬૫ અઠ્ઠમ, અત્તર પારણા-પારણા અને દરેકને કુલ ૧૬૫ રૂા.ની પ્રભાવના, દશવિધ યતિધર્મતપ છે ( ૨૦૮Jસંગીતમય રત્નાકર પશ્ચિસી સાથે અરિહંત પદના ૨૫૦ખીરના એકાસણા, શ્રી સીમંધરસ્વામીની ભાવયાત્રા ઈ સાથે એકાસણા, બાળ સંસ્કરણ શિબિર ૧૨૫, આરાધનાપત્રના આરાધકો ૫જી, પૂ.સાધ્વી પ્રમોદરેખાશ્રીજીની નિશ્રામાં મહિલા ઉત્કર્ષ શિબિર ૪%, દરરોજ વ્યાખ્યાનમાં સંધપૂજન, ભારતીબેન ચંદુભાઈ કોચરની અઠ્ઠાઈની છે. તપ પ્રસંગે શ્રી શાંતિસ્નાત્રસહિત પંચાત્વિકા મહોત્સવનું અનોખુ આયોજન,દૈનિકધર્મરત્નપ્રકરણ તથા ભીમરોન છે ચરિગ્રંથ પર થતાં પ્રવચનોમાં શ્રોતાગણની વિપુલ હાજરી. - શાહીબાગ-પ્રેમસોસાયટીમથ્યપૂ.સાધ્વીજીભ.ની પ્રથમવાર ૩૧પવાસનીતપશ્ચર્યા પ.પૂ. યુવા પ્રવચનકાર મુનિરાજ શ્રી મુનીશરત્નવિજયજી મ.સા.ની નિશ્રામાં શાહીબાગ-જયપ્રેમ સં.સાયટી હું (અમJવાદ) સંઘમાં જ્યારથી ૫.પૂ.સાધ્વી પ્રમોદરેખાશ્રીજી મ.સા. તથા તેમના શિષ્યા પૂ. સાધ્વીધ્યાનરેમાશ્રીજી છે મ. અાદિઠાણા ૮નો ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારથી માંડીને પૂ. સાધ્વી શ્રી ધ્યાનરેખા શ્રીજીએ ૩૧ ઉપવાસનો શુભારંભ - જ કર્યો અને શ્રાવણ સુદિ ૧૧ તા. ૧૮-૮-૨)૨, શનિવારના રોજ૫.આ.ભ. ગુણરત્નસૂરિશ્વરજી મ.સા. તથા પૂ.મુ.શ્રી આ છે મુનિશત્નવિજયજી મ.સા.ની નિશ્રામાં ચતુર્વિધ સંઘના પગલા તથા નવકારશી કરાવી, ૩૧ ઉપવાસના પારણાનો છે લાભ ગનલાલજી દીપચંદજી કટારીયા પરિવારે લીધેલ. આ પ્રસંગે ૨છપુણ્યશાળીઓ પધારેલ. રૂા.૨નું રાંધપૂજન 25 તથા એકરના પડાની પ્રભાવના થયેલ. તેમજ તપની અનુમોદનાર્થે સામૂહિક વીશસ્થાનકતાના૪ઉપવારા કરાવી તે વાં ચાંદી- સિકકાથી દરેકનું બહુમાન કરેલ. સંઘના ૨૬ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર પૂ. સાધ્વીજીના ૩૧ ઉપવ સ થતા & સિદ્ધપૂજન, સમૂહ સામયિક, સાંજી, સંધ્યા ભક્તિ પગલા આદિ અનેક કાર્યક્રમો યોજાયા હતા. સંઘમાં સામૂહિક છે છે. અદ્દાઓ કરવાનું એલાન કરવામાં આવેલ છે.
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy