________________
ii શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ : ૧૫૦ અંક : ૮ ૯ તા. ૨૬-૧૧-૨૦ કવિ :હા હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના
દિઘર, પ્રાચીન સાહિત્યોદ્વારક પૂ. ગૂરૂદેવ આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ની કૃપાથી જૈન જગતો જાગૃત શખવા, સ્પષ્ટ ધરાયા કરતા
શી જૈન શાસળ અઠવાડિક વિશેષાંકો
– હાર્દિક શુoો છો ?
ચામડી વિનાનાશરીર જેવો બિહામણો સંસાર
૨ાશરીર ઉપર ચામડી જોન હોય, તો આ શરીર કેવંબિહામણું લાગે?તેમઆ સંસાર ઉપર પણ પાચનો ઓછાડ અને માયાને પ્રપંચજોન હોય, તો આ સંસારએથીય વધારેબિહામણો લાગે એવો છે. આપણા શરીર ઉપરની આ ચામડી જો ઉતારી નાંખવામાં આવે, તો ખુદ આપણને પણ અત્યારે આપણું બનેલું જે શરીર છે, તે પણ જોવું ભારે પડી જાયને?એને જોતાં ચીતરી ચઢે એવુંચ બને ને આજે અરીસામાં પોતાનું મોટું અને શરીર જોઈને રાજી થનારા છે, પણ એમાં રાજીથવું એ બેવકૂફી નથી?
૨ામડીનું પઠન હોય, તો આ શરીર કેવું છે, એનો વિચાર તમને કદી પણ આવે છે? અરે, શરીર ઉપર ચામડી હોવા છતાં પણ જ્યારેમોઢા ઉપર જરા ચાઠાં પડી જાય છે ત્યારે, અગરતો આ શરીર ઉપરગડગુમડથઈ જાય છેત્યારે પણ એમોટું અને એશરીર જોવું ગમે નહિ, એવું બની જાય છે ખરું?તેમઆ સંસારમાં પણ પુણ્યનો ઓછાડબિછાવાયેલો છેને માયાનો પ્રપંચવિસ્તરેલો છે, માટે સંસાર ત્યારે સુખવાળો હોય, ત્યારે સારો લાગે, એવું જ્ઞાનીજીવોને માટેબની જાય છે. પુણ્યની કોઈ અસર : હિ, માયાપ્રપંચની કોઈ અસર નહિ, અને તે પછી જો સંસાર કેવો છે, એની કલ્પના પણ કરો, તોય તમને લાગે કે, આ સંસારમાં વસ્તુત: કશું જ સારું નથી.
T-II III II III
IIIII
-I-IIII II III IIT
2.
ANS
H/
જી
NAR
શહિ ,
iામજી પોપટ
પરિવાર પડાણાવાળા જે.બી. નગર, જૈન દેરાસર પાસે, અંધેરી ઈસ્ટ, મુંબઇ.
1