SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Doponoponopopopepopepopopepopopopopopepop ge #3a8a8a8a8a8a8a8a8a8a8a8a8a8a8a8a8a8a8a8a8A સંયમની સાધના પાછળ... શ્રી જૈન શાસન(અઠવાડીક) વર્ષ:૧૫ - અંક:૬ 4તા. ૧૯-૧૧-૨૦૦૨ aR gggggggggggggggggggggggggggggggggggggS Geતપસ્યા કરતા. પૂજ્યપાદ આચાર્ય ભગવંતોની એક શ્રેણિ એમને સમાધિ એમની તપસ્યા પણ અસાધારણ કહેવી પડે તેવી આપવા ઉપસ્થિત થઈ હતી. પૂ.આ.ભ. શ્રી હેમભૂષણ હતી. આયંબિલમાં પાંચ જ દ્રવ્યો સ્વીકારવાના એમાં સૂ.મ., પૂ.આ.ભ.શ્રી નરચંદ્ર સૂ.મ., પૂ.આ.વિ. પાંચ તિથિના દિવસોમાં તો ફક્ત બે જ દ્રવ્યોથી ચલાવી કીર્તિયશ સૂ.મ., પૂ.આ.વિ.શ્રેયાંસપ્રભ સ. મ. અને પૂ. Gી લેવાનું; આવો એમને નિયમ હતો. આ એક આહાર સંજ્ઞા | ગણિવર્ય શ્રી નયવર્ધન વિ.મ. વિગેરે પૂજ્યોએ ઊંઝાપર વિજયનો ધ્વજ ફરકાવનારી વિરલ કોટીની સિદ્ધિ | સમાધિરસની ધારારેલાવી એમના ચિત્તને આનંદિત કર્યું શીહતી. હતું. આમ, ઇચ્છા નિરોધને સૂચિત કરતી એમની ચતુર્વિધ સંઘની વિપુલ ઉપસ્થિતિમાં, ચારેય જીતપસ્યા ૨૦૫૮ના પો.વ. ૧૦સુધી લંબાઈ. પણ પો.વ. પ્રકારના આહારના ત્યાગ સાથે, અંત સમયની સુંદર પણ GSાલ૦મે સ્વાએ ગંભીરરુપ પકડતાં પૂજ્ય આ.ભ.શ્રી. | નિર્ધામણા કરતાં-કરતાં તેમણે બરોબર -૦૩ કલાકે Bવિજયનરચંદ્રસૂરીશ્વરજી મહારાજે આવીને પારણું Bકરવાની આજ્ઞા આપવી પડી હતી. એ દિવસે પણ એમણે વર્ષની દીર્ધ સંયમ જીવનની ભવ્ય આરાધનાઓને Hકર્યું હતું તો એકાસણું જ. સાથે લઈ તેમણે સ્વર્ગ ભણીનું પ્રયાણ આદર્યું. | એકાસણામાં માત્ર થોડુંક પ્રવાહી જ લઈને બીજે દિવસે એમના નશ્વર દેહની અંતિમક્રિયાની એમણે સ્વેચ્છાએ કામ ચોવિહારનું પચ્ચકખાણ લઈ | ઉછામણીઓ પણ ક્ષેત્રાનુરુપ સુંદર થઈ. @G લીધું હતું. પ્રમાદને પરાસ્ત કરનારો અને અપ્રમત્તભાવનો ઉછે સાંજે, ૩/૪ વાગ્યા પછીસ્વાએ વધારે કથળતાં | આદર્શ ઉભો કરનારો એ પુન્યાત્મા શીધ્રાતિ શીધશાશ્વત સુખનો ભોક્તા બને એવી જ આશા સાથે. (પાના નં. ૮૧૭નું ચાલુ, તપધર્મનો પરમાર્થ) ચિંતા જ હોતી નથી. સંતાન ભણી-ગણીને કમાતા થાય તેટલી જ ચિંતા હોય છે. તમારા આત્માનું શું થશે તેની ચિંતા જ થતી નથી. ભગવાને આત્મકલ્યાણ માટે સંસારનો ત્યાગ કરવાનું કહ્યું છે. જે ઉપશમ કરે છે તેની આરાધના છે, જે ઉપશમ નથી કરતો તેની આરાધના નથી. ભગવાનનું શાસન ઉપશમમય છે. જેનામાં ઉપશમનહિતે શાસન આરાધી શકતો નથી. ભગવાન મહાવીર જે આચરણા કહીતે સાધુ-સાધ્વીજીવે, શ્રાવક-શ્રાવિકાને પામવાના હેતુથી સહાય કરે, અનમોદના કરે અને તેઓ સારી રીતે પાળે તેવો પોતે વ્યવહાર કરે તો સારો કાળ હોય તો તો તે જ ભવે મોક્ષ પામે. કર્મ બાકી હોય તો ત્રીજે-પાંચમે ભવે મોક્ષે જાય. સંસારમાં લાંબો કાળ ટકે જ નહિ. ભગવાને જે આચાર બતાવ્યો તે બરાબર પાળીએ તો સંસારમાં લાંબો કાળ રહે જ નહિ. તો આપણે સૌ પોત-પોતાના સ્થાન મુજબ જે-જે આચાર બતાવ્યો તે પાળીએ, ન પળાય તે ક્યારે પળાય. તમે આ માર્ગની શ્રદ્ધા રાખો અને શક્તિ મુજબ આચરો તો તમારું ય કલ્યાણ થાય. સૌ માર્ગ અ રાધી વહેલા મુક્તિપદને પામો એ જ શુભાભિલાષા. Wodobotodololololo dodododowodowo Wolololololololdus pappapo999999999999999999999999999999999999D999999999lgee 010020000000000000000000020202020202020209 B Babebedobobobobo
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy