SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ @papada napad poppooppppppppppopotea taaaaaaaaaaaaaaagyaoGa BadBaa[ BgE 19 મતરાંગ્રહ શ્રી #ન ાસન(અઠવાડીક) : વર્ષ:૧૫ અંક:૬ તા. ૧૯-૧૧-૨૦૦૨ પ્રેરાણામૃત સંગ્રહ -પ્રજ્ઞાગ bolludo dodo Oppappppp aaaaa 'પણ AIRS ભાગ : ૪ | (સં. ૨૦૩૦, શ્રીપાલનગર-મુંબઈના | હાથે ઊંધા કામ થવાના દબુદ્ધિ આવવાની અને વખત g8 પ્રવચનોમાંથી:) | વખતે ઊંધું કરવાનો તો તું ચેતન નથી પણ જડ છે.” દરેક કાળમાં સાચું-ખોટું રહેવાનું. સાચું ૧ | આવી ચિંતા કરે તેને થાય કે આ વિષય-કષાયની આ અનાદિનું છે તેમ ખોટું ય અનાદિનું છે. સાચું હોય ત્યાં | પરવશતાને નાશ કરવાના ઉપાયો આગમોમાં બતાવ્યા aઉં ખોટું પણ ચાલવાનું. શાસ્ત્ર કહ્યું છે કે, આ કાળમાં સાધુ | છે તો મારે સદગુરુ મુખે વારંવાર તે ઉપાયો સાંભળવા Hથે થોડા દેખાશે, અસાધુ ઘણા દેખાશે. આ કાળમાં સદ્ગુરુ જોઈએ. આત્મામાં બધાજ ગોર બેઠા છે તે આપણને ૨ દુર્લભ થશે. અદ્ધર્મદુર્લભ થશે, ધર્મસમજાવનારા થોડા, ખરાબ કરવાના પ્રયત્નો કરે છે. આપણે સાવચેત હોઈએ રામજનારા થી થોડા અને સમજીને શ્રદ્ધા કરનારા તો તો જ બચી જઈએ. જે ચીજ ગમી તેમાં રાગ થયો તેની GR દુર્લભ મળે. મારી ચીજ જોઈને ય અધર્મ પામનારા ઘણા | મેળવવા જે કરવું પડે તે કરો તો લોક પણ કેવા કહેT 6) Hિથે છે. અધમી ઓને તો ભગવાનના મોટાં મંદિરો, | તમને પાપ કરવાનો પરવાનો આપ્યો છે? અનુકૂળતા ધર્મસ્થાનો, મહોત્સવો ગમતાં નથી. તેને તો સીનેમા મેળવવા અને પ્રતિકૂળતા દૂર કરવા જે પાપ કરો છો તે આ9 નાટક - ચેટ કાદિના સ્થાનો ગમે છે. ભગવાનની ઉદયમાં આવશે તો બાર વગાડશે. અહીં પોપાબાઈનું હાજરીમાં પ ગ અધર્મી જીવો હતા. ગોશાળો ભગવાનના રાજનથી ચાલતું! સાથે પરિચયમાં ૨ લો તે કહેતો હતો કે-“ભગવાન હવેબગડી જેને આ વિષય-કષાય ભૂંડા નથી લાગ્યા, વિષયનું ગયા છે. હું સાથે રહેલો ત્યારે સારા હતા, એકાંતમાં કષાય જનિત સુખ ભૂંડું નથી લાગ્યું, ભૂંડું લગાડવાની ભટ્ટ ધ્યાન ધરતા હતા. હવે તો તેને સિંહાસન પર જ બેસવા પણ મહેનત નથી તેની પાસે કશી આશા રાખવા જેવી જોઈએ છે, લોકોના ટોળામાં જ રહેવું ગમે છે.” નથી. કેમ કે તે જીવો ધર્મ કરે તે પણ બગાડીને જ કરે MB] દુનિયામાં તે ભગવાનનાય નિંદક જીવો રહેવાના તેથી શાસ્સે કહ્યું છે કે, ઉસૂત્રભાષાણ જેવું એક પાપ કાંઈ ધર્મ મૂકી દેવાય નહિ. શાસ્ત્ર તો કહ્યું છે કે-પાંચમા નથી. જેવું લોકને ગમે, લોક બોલે તેવું તે બોલે. લોકને આરામાં ઘા / મુંડો મહામિધ્યદષ્ટિ થશે. આ કાળમાં તમારે બચવા માટે એક જ ઉપાય છે કે- જે કોઈપણ જે જોઈએ તેમાં તે હા પાડે. લોક કહે કે-દુનિયાના સુખ જિક સાધુ આલોક કે પરલોકના સુખની વાત કહી માટે ય ધર્મ થાય તો તે હા પાડે. લલચાવતા હોય તેને તમેનમાનોતોથોદકાળમાં જે | પ્ર.- સાધુ શ્રોતાને રાજી ન રાખે? તે યોગ્ય સાધુ હોય તો સારા થઈ જાય. ઉ.- શ્રોતાને ગમે તે રીતે રાજી રાખવાનું કામ અમારું જે જી મને સંસારના કાર્યો ઉપાધિરૂપ લાગે, ધર્મ નથી. ભગવાનની વાત ન ગમે માટે તમને રાજી રાખવા જેa જ એક ઉપાય લાગે, જ્યારે તે ધર્મ કરે ત્યારે આહારાદિ બીજી વાત અમારે કરવાની નથી. આ ધર્મનો ઉપદેશ GS દશે સંજ્ઞાથી તે પર હોય, આલોકના સુખની ઈચ્છા ન ‘જનરંજન’ માટે નથી જન પ્રતિબોધ' માટે છે.] હોય અને પરલોકના સુખની અભિલાષાથી પાણ પર હોય ભગવાનની વાત ભૂલી માત્રામને જરાજી રાખવા અમે 2 તેવી જાતિનું જે ધર્માનુષ્ઠાન તે સંશુદ્ધ કોટિનું કહેવાય. પાટ પર બેસતા હોઈએ તો પહેલા નંબરના ભાટ' | ‘અનુકળ પ્રસંગમાં આનંદ થાય તો આત્માને થાય છીએ. ભાટ બનેલો ક્યારે ‘ભાંડ’થાય તે કહેવાય નહિ. dછે કે આ મુખ્ય છે. પ્રતિકળ પ્રરાંગમાં શોક થાય તો લાગે | તમને અહીં આવતા રાખવા જુદી જુદી રીતે વાતો Hણ કે મહામુખ છે. આ બધા આકર્ષણમાં ફસીશ તો તારા | રામજાવીએ પણ ભગવાનની વાત મૂકીએ તો નહિ જ. ! G@G[@G[2]GL વૃGિLOG@SIO][GL વિSિON G OSLOG[[Plee) લિGિLOGO SMSMSM 9dBMSMESHdબ્રહ્મનિસ્નિગન નBSE aM2MB) boda doudoudod 2po299919
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy