SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ RE . . . * * * એ જ છે કે આ શ ) જ છે આ નિ દ છે. જ છે કે તે આ જ કામ - મુકિતવિજયજી મા રાજ.. શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૯ વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૨ - આત્મારામ પાસે મોકલવા અને પંજાબના આવા | દર્શનવિજયજી મહારાજની અનેક કસોટી કર્યા પછી, દીક્ષાર્થીઓ ર જરાતમાં પૂ. મૂળચંદજી પાસે આવીને તેઓ યોગ્ય જણાતા, તેમને પદવી આપવા સંમતિ દીક્ષા ગ્રહણ કરે. આ યોજનાથી થોડા જ વર્ષોમાં દર્શાવી હતી. સાધુઓની સં યામાં ખૂબ વધારો થયો. આ કાર્યમાં ખૂબ પૂ. શ્રી મૂળચંદજી મહારાજે અમદાવાદ, રરા હોવા છત પૂ. મૂળચંદજી મહારાજ નવદીક્ષિતોને પાલીતાણા આદિ સ્થળોમાં યતિઓશ્રીપૂજોનું જોર હતું પોતાના શિષ્ય તરીકે સ્થાપવામાં સાવ નિર્મોહી હતા. તે તોડી નાખ્યું. તેમને વંદન કરવાનું, તેમના સામૈયામાં નવદીકિતોને વી બુટેરાયજી અથવા શ્રી વૃદ્ધિચંદજીના જવાનું, તેમની પારોથી પદવી લેવાનું બંધ કર્યું. તેમના આ જ શિષ્ય થી પતા. તેમ છતાં, શ્રી વૃદ્ધિચંદજી સ્થાપનાચાર્ય ઉપર છેવટે રૂમાલ ઓઢાડવાનું પણ ન મહારાજના આગ્રહને વશ થઇને તેમણે કેટલાક શિષ્યો સ્વીકાર્યું. પાલીતાણામાં તો યતિઓનું એટલું જોર હતું બનાવ્યા, જેમ શ્રી હંશવિજયજી, શ્રી ગુલાબવિજયજી, કે સાધુઓ પાલીતાણામાં આવી, છાનામાના યાત્રા શ્રી કમલવિન (યજી, શ્રી થોભણવિજયજી, શ્રી કરીને ચાલ્યા જતા. એવે સમયે શ્રી મૂળચંદજી મહારાજે દાનવિજયજી બાદિ મુખ્ય છે. દર્શનવિજયજી મહારાજને ચાતુર્માસ માટે પાલીતાણા પૂજ્યશ્ર એ રાંઘની વારંવાર વિનંતી હોવા છતાં મોકલ્યા. શ્રી દર્શનવિજયજી મહારાજ વાદમાં અને આચાર્યની પદવી લેવાની ના પાડી હતી. જીવનભર ગણિ પ્રવચનમાં એટલા પારંગત હતા કે યુવાવર્ગ યતિઓ | જ રહ્યા. તેમ છતાં, તેઓશ્રીની તપશ્ચયાં ઉગ્ર જ રહી; પાસે જવાને બદલે એમની પાસે જવા માંડ્યો. શાસનપ્રભાવ અત્યંત પ્રભાવશાળી જ રહી. દરરોજ યતિઓએ એમને સંઘ બહાર મૂકવાની ધમકી આપી. ઓછામાં ઓછા ત્રણ કલાક ધ્યાન કરતા. શિસ્તના પરંતુ ઘણા યુવાનો અડગ રહ્યા. અને અંતે જેમને જ્યાં આગ્રહી હોવ ને લીધે શિષ્યોમાં પણ નિયમપાલન, જવું હોય ત્યાં જવાની છૂટ મળી. આમ, યતિઓનું જોર કાર્યશક્તિ અને સંઘવ્યવસ્થાના ગુણોનો વિકારા થતો. ઓછું થયું. તે પછી ખુદ મૂળચંદજી મહારાજે જે શિષ્યો પ્રત્યે અપાર વાત્રાલ્યભાવ હોવા છતાં, એમના પાલીતાણામાં પધારીને ભક્તિસંગીત તેમજ વિવિધા દોષ કે મર્યાદા રામયે એમને દંડ આપવામાં અચકાતા રાગરાગિણીમાં પૂજા ભાણાવવાનો પ્રચાર કરીને નહીં. એમના વિખ્યો-ઉત્તમવિજયજી, ભક્તિવિજયજી, લોકોના દિલ જીતી લીધાં. એમને પોતાના અનુયાયીઓ મોતી વિજ* જી મહારાજને પૂજ્યશ્રીની કડક માટે ‘સંઘ' શબ્દ વાપરવો અનુકૂળ ન લાગ્યો, એટલે આચારસંહિત નો પરિચય થયો હતો. તેઓશ્રી સ્પષ્ટ એમને માટે ‘મોટી ટોળી' એવો શબ્દ પ્રયોજ્યો. એ વક્તા અને નીડ વ્યવસ્થાપક હતા. એથી તેઓશ્રી સાથે વર્ષે ‘શ્રી સિદ્ધક્ષેત્રજૈન મોટીટોળી' ની સ્થાપના થઇ, વાદ-વિવાદ અને ઊહાપોહ થયાનાં અનેક દષ્ટાંતો જે આજે પણ ચાલુ છે. બન્યાં હતાં. તેમની કુટુંબની સંમતિ વગર દીક્ષા - શ્રી મૂળચંદજી મહારાજ તર્કબદ્ધ દલીલોથી આપવાની પદ્ધ તિ સામે અમદાવાદમાં વિરોધ થયો હતો સામેની વ્યક્તિને સમાધાન કરાવવામાં કુશળ હતા. એક ત્યારે તેમણે અનેક દૃષ્ટાંતો દ્વારા સિદ્ધ કરી આપ્યું હતું વખત એક માણસે તેમને કહ્યું કે, વૃદ્ધિવિજયજી કે માબાપમાં કાંસ્કાર, સમજણ અને શાસનપ્રીતિનો મહારાજ ઠલ્લે જઇ આવી ઘણું પાણી વાપરે છે. અને શો અભાવ હોય તારે આવાં પગલાં જરૂરી બની રહે છે. તે આપ બહુ ઓછું વાપરો છો. આમ કહેવા પાછળ સમયની તેમની દલીલોથી સકળ સંઘ વિચારમાં પડી ગયો પેલાનો ઇરાદો એક સાધુની બીજા સાધુ પાસે નિંદા હતો અને રામના વિવાદ શમી ગયો હતો. કરાવાનો પણ હતો. પરંતુ મૂળચંદજી મહારાજે કહ્યું તેઓશ્રી દીક્ષા આપવામાં જેટલા ઉત્સાહી હતા કે, “ભાઇ, પૂર્વજન્મનાં સંસ્કારો જલ્દી જતા નથી. તેટલા જ પદવી આપવામાં કડક હતા. તેમના એક ગયા જન્મમાં વૃદ્ધિવિજ્યજી બ્રાહ્મણ હતા, એટલે પાણી શિષ્ય-દર્શનવિજયજી મહારાજે યોગવહનની ક્રિયા કરી ઉપર વિશેષ પ્રીતિ રાખે એ સ્વાભાવિક છે; જ્યારે હું લીધી હતી; એને પદવી આપવા માટે શેઠ શ્રી પ્રેમાભાઇ મુસલમાન હતો, એટલે પાણી ઓછું વાપરું છું; અને અને શ્રીસંઘે વિનંતી કરી ત્યારે પૂજ્યશ્રીએ શ્રી તું ચમાર હતો, એટલે તું માણસના આત્માને જોવાને * * . ...... . . છે. * * * * * * * * . છે જ
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy