________________
છે
જે તે
જ
આ
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મુકિતવિજયજી મહારાજ..
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ બદલે ચામડાં ચૂંથવામાં વધુ રસ ધરાવે છે!” મહારાજની પસંદ કરતાં નહીં. પૂજ્યશ્રીને આ વાતની ખબર પડી. આ સ્પષ્ટતાથી પેલો ચૂપ થઈ ગયો!
તેમણે શ્રી દેવવિજયજી મહારાજને ૨ાતુર્માસ માટે | સામાન્ય માનવીને તો ઠીક, પણ કોઇ વિશેષ મહેસાણા મોકલ્યા. એમને આજીવન બાયબીલ વ્રત વ્યક્તિને ય સાચું સંભળાવી દેવામાં પૂજ્યશ્રી અચકાતા હતું. તેઓ લુખ્ખો-સુકકો નીરસ આહાને લઇને હંમેશા નહીં. એવી જ રીતે, પોતાની જ નહીં, કોઇ પણ ભગવતીસૂત્ર સમજાવતા રહ્યા. પરિા ગામે લોકોને સાધુની કે શાસનની ખોટી ટીકા સહન કરતા નહીં. સાધુઓના શુદ્ધ આહારપાણી, સાધુભ િત સુપાત્રદાન અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઇએ એવી ટીકા કરીકે, આદિ વિષયો વિશે ઊંડી સમજણ પ્રાપ્ત થઇ. અને
આપણો તો બધો સમય બજારમાં ક્યાં વીતી જાય છે વહોરાવવાની પ્રથામાં ફેરફાર થયો. * એની ખબર જ પડતી નથી, પણ આપણા સાધુઓનો
આવા પ્રખર ચારિત્રપાલક સાધુ ભગવંત 3 આખો દિવસ ઉપાશ્રયમાં કેમ પસાર થતો હશે ?” શેઠની મૂળચંદજી મહારાજ રાં. ૧૯૪૪ નું ચોમાસું
આ ટીકા મૂળચંદજી મહારાજ પાસે આવી ત્યારે તેમણે | પાલીતાણામાં, ગિરિરાજ શત્રુજ્યની છાયામાં, ફોર શિષ્યોને આજ્ઞા કરી કે આજે મારું વ્યાખ્યાન ગમે તેટલું વીતાવતા હતા ત્યારે તેઓશ્રીની તબીયત ગડી. પગમાં
ચાલે તો ય મને સમયની યાદ અપાવશો નહીં. અને ઊઠેલો ફોલ્લો મટ્યો નહીં. છાતીમાં દર થવા માંડ્યું.
અધ્યાત્મનો સરરા વિષય શોધીને ત્રણ સામાયિક કરતાં શ્રી વૃદ્ધિચંદજી મહારાજ અને ભાવનગર સંઘના એક પણ વધુ રામય સુધી વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન પૂરું આગેવાનોની વિનંતીથી શિખ્યપરિવાર સાથે ભાવનગર
hયું ત્યારે શેઠ બોલ્યા કે, “ગુરુ મહારાજ ! આજે પધાર્યા. વૃદ્ધિચંદજી મહારાજ ખડે પગે વૈયાવચ્ચ કરવા અધ્યાત્મની વાતોમાં એટલો બધો રસ પડ્યો કે સમય લાગ્યા. સં. ૧૯૪૫ના માગશર વદ ૬ને દિવસે બપોરે માં પસાર થઇ ગયો તેની ખબર જ ન પડી!” ત્યારે ૩-૨૦કલાકે ૧૯ વર્ષની વયે પૂજ્યશ્રીએ દેહ છોડ્યો. પર મહારાજે કહ્યું, “પ્રેમાભાઇ! તમે તો કોઇક દિવસ ભાવનગરના સંઘે દાદાસાહેબના પ્રાંગણમાં તેમના જ આવી અધ્યાત્મની વાતોમાં રસ લેનારા, જ્યારે અમે પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો. અને ત્યાં જ આ તો રાત-દિવસ આવી ઊંડીવાતોમાં રસ લેનારા છીએ. મહાન પ્રભાવકનું સમાધિમંદિર બંધાવ . તેઓશ્રીને અમારો સમય ક્યાં પસાર થઇ જાય છે એની તો અમને અંજલિ આપતાં શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) મહારાજે ખબર રહેતી નથી; પણ અમને રાત-દિવસનો સમય લખ્યું છે : ખોછો પડતો હોય છે એનું ઘણું દુ:ખ રહે છે!” આ ગુરુ બ્રહ્મચારી ઘર્મઘોરી મહાવ્રતી ગણાપાવના, માંભળીને પ્રેમાભાઇ અવાક થઇ ગયા! એમણે પોતાની પંજાબપાણી સકલવારી મહાજ્ઞાન શુભમના; કાકા માટે મહારાજશ્રીની ક્ષમા માંગી.
શ્રી જૈનશાસન એકછત્ર સુરાજય શાપક મંડની, J એવી જ રીતે, એક જમાનામાં મહેસાણામાં तेभुन्तिविषयगासीन्द्रगुरुनायराशोमां होवघ्ना!" માધુઓને સુક્કો રોટલો અને થોડું પાણી વહોરાવવાની
(સંકલન :રમણલાલચી. શાહ, કથા થઇ પડેલી. પરિણામે કોઇ સાધુ મહેસાણા જવાનું
.... .................મબfજીવન-wiામા ... વર્તમાનકાલીન પ્રતાપી પુરૂષ ૦ સંકલન : પૂ. મુ. શ્રી પ્રશાન્ત દર્શન વિ. મ. ૦પૂ.આ. શ્રી કનકસૂ. મહારાજા 0 કાનજીભાઇમાંથી પૂ.આ.કનક સૂરીશ્વરજી મહારાજાની જીવન યાત્રામાં પૂ. શ્રી જિતવિજયજી દાદ ના વારસાને અપૂર્વ વિકસાવી, શાસનના સન્માર્ગની રક્ષામાં સહાયક બની, પ્રભાવક બનેલા પૂ. આચાર્ય ભગવંતને કોટિશ: વંદનાવલી!
જ
મ મ મ મ મ t
.
# #
ઉ
મા (* * *T0The
fiftF+I*
*
*મિમિમિની કામ કેમ ન માન* * * * * * * *1. 0 9
01 -JUN-JV •/S
1