________________
JU.
પ્રખર ચારિત્રપાલક :
.
શાસનસ્તંભ » વીસમી સદીના જૈનશાસનના
રાત્રે
.
મહીન
પૂ. ગણિવર્યશ્રી ન મુક્તવિંજયજી
. .
વાત
છે કે
જે
જ
જ
.... . . . . . . . . . .
. """"""""""""0""),
00,
00% ન મુકિતવિજયજી મહારાજ..
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ આ સ્પષ્ટ વક્તા, નીડર પ્રચારક અને | કરીને સં. ૧૯૧૨ માં અમદાવાદમાં આવીને
સાહસવીર સાધુવર્યને ત્રણેએ સંવેગી આબાલવૃદ્ધ સૌ ગચ્છા- દીક્ષા લીધી. શ્રી બુટેરાયજીનું
ધિરાજ તરીકે તથા વીસમી નામ બુદ્ધિવિજયજી, રાદીના જૈનશાસનના રાજા તરીકે શ્રી મૂળચંદજીનું નામ ઓળખાવતા તે પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી અને શ્રી
મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજ વૃદ્ધિચંદજીનું નામ વૃદ્ધિવિજયજી જૈનશાસનના ગગનમાં એક તેજસ્વી તારલા હતા. રાખવામાં આવ્યું. પૂ. મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં
ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગીશિયાલકોટમાં વિ. સં. ૧૮૮૬ માં ભાવડા જૈન જ્ઞાતિમાં સંવેગી સાધુઓની સંખ્યા ઘણીજ ઓછું થઇ ગઇ હતી.
ઉપકેશ વંશમાં બરડ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું કઠિન સાધનામાર્ગ અને પ્રતિકૂળ સંવેગોને કારણે મદીનામ સુખા શાહ અને માતાનું નામ બકોરાબાઈ સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તેમજ
(મહતાબદેવી) હતું. બાળક મૂળચંદનાનપણથી જ બહુ પંજાબમાં કુલ મળીને પચીસથી ત્રીશ જે :લા જ સંવેગી છે તેજસ્વી હતા. દેખાવે શક્તિશાળી અને પ્રતિભાશાળી સાધુઓ છૂટા છવાયા વિચરતા હતા. યતિ અને એ લાગતા. નાનપણથી જ વ્યાવહારિક શિક્ષણ સાથે શ્રીપૂજ્યની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. મોટાં
સ્થાનકમાં જવાની ટેવ પાડી. સામાયિક કરે, પ્રતિક્રમણ નગરોમાં તેઓનું બળ પણ ઘણું વધ્યું છે તું. પંજાબથી
કરે અને થોકડા’નો મુખપાઠ કરે. આગળ જતાં, આવેલા આ ત્રણ સાધુમહારાજોએ જેનાધુસમાજમાં - સાધુઓનો પરિચય પ્રગાઢ થતાં નિયમ લેવાની ઇચ્છાઓ એક કાંતિકારી પગલું ભર્યું, અને એને લીધે શ્રી
જાગી. અને એક સમય એવો આવ્યો કે તેમને દીક્ષા બુટેરાયજી મહારાજ સંવેગી દીક્ષા ધારણ કરી જ્યારે લેવાની ભાવના થઇ. માતાપિતાએ પ્રસ્તાવને સહર્ષ પંજાબમાં પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો ખ (ભળાટ મચી અનુમોદન આપ્યું. સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨ માં ગયો. પરંતુ, તેઓશ્રીના પ્રભાવથી પંજાબના વતની અને દષિ બુટેરાયજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ અને
એમની સાથે ૧૮ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને - I શ્રી બુટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ ! ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારા કરી. આમ,
અને ગુરુશિષ્ય - ઘણી કાંતિકારી વિચારસરણી ધરાવતા પંજાબી સાધુઓનો ગુજરાત પર મોટો (પકાર થયો. કે તા. એને લીધે શાસનમાં પેસી ગયેલી મર્યાદાઓ અને શ્રી બુટેરાયજી, મૂળચંદજી અને વૃદ્ધિચંદજી મહારાજને Rીતિઓ નાબૂદ થઇ શકી. જિનપ્રતિમાની પૂજા કરવી લીધે આજે સંવેગી સાધુઓની સંખ્યા અઢી હજાર કરતાં નહીં, તથા મુહપત્તિ બાંધવીકે નહીં, તે વિશે સમાધાન વધુ થઇ ગઇ છે. એટલે કે એક સૈકામાં ગં ગણી વધી 1 થતાં સં. ૧૯૦૩ માં પંજાબમાં રામનગરમાં ગઇ છે ! અને તે માટે ગુજરાત પંજાબી સાધુઓનું
મહપત્તિનો દોરો તોડી નાખ્યો. એથી સંઘમાં ઘણો હંમેશા ઋણી રહેશે. કરે ઉહાપોહ થયો. પરંતુ પોતાની શંકાના સમાધાન માટે
શ્રી મૂળચંદજી મહારાજ અનુશાસન ના આગ્રહી એર રાયજી મહારાજ પોતાના બે શિષ્યો - શ્રી મૂળચંદજી | હતા. ઉપરાંત, શાસનની સતત ખેવના રાખનારા હતા.
અને શ્રી વૃદ્ધિચંદજી - સાથે એક હજાર માઇલ કરતાં તેઓશ્રીએ જોયું કે, સાધુ વગર શાસનનો (દ્ધિાર નથી.
પણ વધુ અંતરનો કઠિન અને ઉગ્ર વિહાર કરીને પૂ. એ માટે જેમ બને તેમ વધુ દીક્ષાઓ થવી જોઈએ. પરંતુ પર મણિવિજયજી દાદા પાસે અમદાવાદ આવ્યા. સ્વજનોની સંમતિ નહીં મળવાથી દીક્ષા લે વાનો માર્ગ તેઓશ્રીના સત્સંગથી અત્યંત પ્રભાવિત થઈને, ત્રણેએ અત્યંત દુષ્કર બની રહેતો. એ માટે પૂ. મૂળચંદજી દાદા પાસેથી ફરી સંવેગી દીક્ષા.
મહારાજે નગરશેઠ પ્રેમાભાઇ સાથે મળીને યોજના કરી T લેવાનો નિર્ણય કર્યો. શત્રુજ્ય મહાતીર્થની યાત્રા કે, એવા દીક્ષાર્થીઓને ગુજરાતમાંથી પંnબમાં પૂ.
.. . .
રી.
. . . .
.
.
. .
.
. . . .
.
.