SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શુભેચ્છકો શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ |_) શાસન રક્ષક પૂ. આચાર્યશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આગમો દ્ધારક ઉપકારી ગુરુદેવના આશીર્વાદથી જેન ધર્મની રક્ષા પ્રચાર _0, 0, 0, 0, 0, 0, 0, 00 કરતા જેન શાસન અઠવાડિકને લg 0 , , , , , , , , હાર્દિક શુભેચ્છા છે બધા એ જ ભવળી ખારાધનાને મોક્ષ પામે íહ IT OUT સંવેગ પ્રગયો, મોક્ષની ઈચ્છા જો૨દા૨ બની, એથી ધર્મ કરવાનું મન થયું અને ધર્મ કરવા પણ માંડ્યો; પણ ઘર્મ થાય તો શનિ-સામગ્રી મજબ જ ? એટલે, જે ભવમાં મોક્ષો માટે ધર્મ આરાધવા માંડ્યો, તે જ ભવને અને મકિત મળી જાય, એવું બને શી રીતે ? એવું ન જ બને એમ લહે, એવા જીવો પણ હોય છે, જે ભવમાં માને માટે ધર્મને આરાધવા માંડે, તે જ ભવને અને મુક્તિ મેળવી લે ! પણ એવા જીવો થોડા ! એ ભવમાં એવો પૂરો ધર્મ થાય અને એ ભવમાં એ વર્ષથી આત્માના સકલકર્મ ક્ષીણ થઈ જાય, ત્યારે જ એવું બની શકે છે ? પણ ધર્મ જેમણે મોક્ષ માટે કરવા માંડ્યો, તે બધા siઈ એ જ ભવમાં મુકિત પમાડે એવો પૂરો ધર્મ કરી શકે એવા હોય છતાહે અને બધાનાં કર્મો પણ એવાં હોય છે, કે જેથી એવો ધર્મ કરી શકે અને ટાકલ કર્મો ક્ષીણ થઈ જાય ! | મોક્ષને માટે ધર્મના અારાધના ક૨ભારી બોલો 11માં પણ 11 જ કારણે જ્યાં સુધી પૂરો ધર્મ કરી શકે એવી સ્થિતિને પામે છitહે. રાાં સુધી એ અભિાને સંસારમાં ભવ તો કરવા પડે છે ? એમાં મોટે ભાગે બને એવું કે, એ નર્મથી બંધાયેલા પુણ્યoll યોગે એ દેવલોકમાં જાય, દેવલોકમાં સુખ પણ 1ણું હોય છે ? ત્યાંથી ટાવીને એ મનુષ્યપણાને પામે છે (ટા પણ એને કર્માદો જે દુઃખ ભોગવવાનું હોય તે ભોગવવું પડે, પણ ત્યાં એને સુખડી 11મય મળે ને ? એમાં એણે૨ાગાદિના યોગ બાંધેલું કર્મ હેરાન કર્યા વિના - હે નહિ, પણ પાછો એ ધર્મ પામે અને ધર્મની આરાધના શરૂ કરી દે. પાછો કે વલોકમાં જાય છે ત્યાંથી ચ્યવી મનુષ્ય થાય. એમ ક૨ત ક૨તા એ જીવ એ 1 સ્થિતિએ પહોંચી જાય છે. મધ્યપણા પામેલો એ, ધર્મ એવો આરાધવા હે છે કે, પહેલાં એનાં શારેય ઘાતી કર્મ ક્ષીણ થઈ જાય અને અને એનાં ( Inકીના યાર અાધાતા કર્મો પણ જાય છે એ મોક્ષ પામે. જયંતિલાલ મણિલાલ મહેતા B/g, વિશ્વકર્મા જ્યોત, સુભાષ લેન, દફતરી રોડ, મલાડ ઈસ્ટ, મુંબઇ-૯૭. ૯૪૫
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy