SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે હીર વિજયસૂરિ... શ્રી જૈન શાસન (જૈન ધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ૯ તા ૨૬-૧૧-૨૦૦૨ Eઝ કીતનો વિસ્તાર શત્રુંજય મહાત્મમાંથી જાણવો. સુધી વિજયદાનસૂરિ ગુરૂ સબંધી તપ કર્યું પછી બાવીસ 1 શ્રી હીરવિજયસૂરીએ દીક્ષાથી આરંભીને જે તપ માસ સુધી યોગવહન કરીને તીવ્ર તપ કર્યું. પછી ત્રણ કર્યું, તે આ પ્રમાણે -જેમ રાજા ન્યાયને ન તજે, તેમ માસ સુધી સૂરિમંત્રની વિધિપૂર્વક આરા ના કરીને ચાર પ્રાચાર્ય શ્રી હીરવિજયસૂરિએ જીવનપર્યત એકાસણું (૪) કરોડશ્લોક પ્રમાણ સજઝાયધ્યાન કર્યું. તે સૂરિવરે છોડ્યું નહોતું જાણે કામદેવના પાંચે બાણો તજ્યાં હોય પાંચસો જિન બિંબની પ્રતિષ્ઠા કરી. ઇત્યાદિ બહુ અમ પાંચે વિકૃતિ વિગઈનો ત્યાગ કર્યો હતો. જાણે કે પ્રકારનાં ધર્મ કાર્યો કરીને તે આચાર્યહીર મૂરિજી ઉનાયા નવસાગરને પાર પમાડનારી બાર ભાવનાઓને વિશેષ (ઉના) નગરમાં સંવત ૧૬૫રના ભાદ્રપદ સુદિ ૧૧ ને રીને પુષ્ટ કરતા હોય તેમ, હંમેશા ભોજન સમયે નામ દિવસે મહામંત્ર (નવકાર) નું ૨ મરણ કરતા હાણપૂર્વક અન્ન, જળ, શાક વિગેરે મળીને બાર જ દ્રવ્ય સતા(દેવલોકને) સ્વર્ગલોકને પામ્યા. ઓગણીસમી સદીના ઉત્તમ કવિ અને મહાન સાક્ષર; પગુણભારધારક પૂજ્ય પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિ પૂ. પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિની ગૃહસ્થાવસ્થાની કોઇ માહિતી મળતી નથી. તેમણે ક્યારે દીક્ષા લીધી, ક્યારે પંન્યાસ બન્યા, તેમનો સ્વર્ગવાસ ક્યારે થયો વગેરે હકીકતો પ્રાપ્ત થતી નથી. આમ છતાં, ઓ ૧૯ મી સદીમાં વિદ્યમાન હતા તેના પૂરાવાઓ મળે છે. તેઓ પં. સત્યવિજય-ખિમાવિજય-જિનવિજય-ઉ સમવિજયના શિષ્ય અને રસસિદ્ધ કવિ તેમજ અનેક ગ્રંથના નિર્માતા શ્રી પદ્મવિજયના શિષ્ય હતા. તેઓ સમર્થ વદ્ધાન અને વૈદકશાસ્ત્રમાં નિપુણ હોવાને લીધે ખૂબ કીર્તિવાન બન્યા હતા. તેઓશ્રીએ સં. ૧૮૮૦માં વિક્રમ રાજાના સમયના ગણાતા અંબડવિશે ‘અબડાસ' (જે માં વિક્રમનાં પરાક્રમની-પંચદંડની અદ્ભુત વાતો છે તે) રચેલો મળી આવે છે. તેમણે રચેલી સં. ૧૮૮૦માં 'પૃદ્ઘ ચંદ્રચરિત્ર', સં. ૧૮૬૨માં પદ્રવિજયનિર્વાણરાસ” અને સં. ૧૯0માં ‘વિમલમંત્રી રાસ’ વગેરે કૃતિઓ મળ આવે છે. આ ઉપરાંત, તેમની રચનાઓમાં ૧. સ્નાત્રપૂજા, ૨. પંચકલ્યાણક પૂજા, ૩. પંચજ્ઞાન પૂજા, ૪ વીશસ્થાનક પૂજા, ૫. પિસ્તાલીસ આગમ પૂજા, ૬. આત્મબોધ સક્ઝાય, ૭. મનસ્થિકરણ સક્ઝાય, ૮. નંદીશ્વર દ્ધ ૫પૂજા વગેરે મુખ્ય છે. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાનો ઈતિહાસ” ભાગ-૪માંથી સાભાર ) શિક (દાર્થો) વાપરતા હતા. પોતાના પાપની આલોચના મટે તે આચાર્યસૂરિએ ત્રણસો(300) ઉપવાસ અને ધાબસો છઠ્ઠ કર્યા. ત્રણ ચોવિસીનું ધ્યાન કરવાની ઈચ્છાથી બોતેર(૭૨) અઠ્ઠમ કર્યા. બે હજાર (૨૦%) * આયંબિલ કર્યા. ને ફરીને વીશ સ્થાનકોના આરાધના માટે વીશ (૨૦) આયંબિલ કયા બે હજાર ( ૨0) નીવી છે કરી. વળી એકદત્તી એટલે પાત્રમાં એક જ વખત જેટલું # આમ જળ અવિચ્છિન્ન પડે તેટલો આહાર કરવો તે તથા, એકજ દાણો ખાવો તે એકસિધ્ધ કહેવાય છે, ઇત્યાદિક મક તીવ્ર તપો કર્યા. ફરીથી ત્રણ હજાર છસો ઉપવાસ . ક. પછી પ્રથમ ઉપવાસ તે ઉપર એકાસણું, તે ઉપર અચંબિલ, તે ઉપર પાછો ઉપવાસ એવી રીતે તેર માસ આવી ઉગ્ર તપશ્ચર્યા આચાર્ય સૂદ્ધિ એ કરી સાધુ જીવનમાં પણ આવી કઠોર તપશ્ચર્યા કરી નથી જ કમ ખપે છે નાશ પામે છે અને કર્મો ખપે કર્યો બળી જાય તો જજીવનો મોક્ષ થાય અને સુરીમહાશયો મુક્ષોએ પણ આવું સૂરિજીનું જૈન શાસનના પ્રતા પી પુરૂષોનું જીવનચરિત્રકેતાં જીવન ગાથા વાંચી સુર્ણ જીવનને તપ અને ત્યાગમાં જ આત્માની મુક્તિ છે એ ૮ હેતુ સમજી આત્મ શ્રેય સાધવું. મૂળ વાત એ પ્રમાણે અમૃતના બોઘ સરખા ઉજજવળ ધ્યાનને ધારણ કરતા સતા સૂરિએ ભગવંતે કહેલા મહાનંદપૂરે જવાના માર્ગને ત્યાં જવ ની ઇચ્છાથી જાતે જોવાને માટે દેવલોકનો આશ્રય કય .' જ
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy