SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ N A ! !) . }) }) } ) }) }) WIAIAAAAAAAAAAAAAAAA SSSSSSSSSSSS શ્રી જૈન શાસન (અઠવાડિક) ક વર્ષ ૧૪ * અંક ૭/૮ * તા. ૯-૧૦-૨d = સમાધિ પૂર્ણ કાલ ધર્મ પૂ.આ. શ્રી વિજય મલ્લિસેનસૂરીશ્વરજી મ.નો. મıધ પૂર્ણ કાલધર્મ સાવરફ ડલા મધ્યે આસો સુદ ૨/૩ તા. | પાંચ વાર, ૧૩ ઉપવાસ - એકવાર, ૮ ઉપવાસ - પાંચ વાર, ૧૯.૯.૨૦૦૬, બુધવાર ના સવારે ૭:૪૫ કલાકે પરમ શ્રેણી તપ - એક વાર, વરસીતપ - એક વાર, નવપદજીની પૂજય પરમાર ધ્યપાદ શ્રી રામચંદ્રભઢંકરહર્ષવિજયજી ઓળી અલૂણી - ૯ વાર, વર્ધમાન તપની ઓળી - ૩૪, પોષા મહારાજના શિષ્ય રત્ન આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મલિસેના દશમી, સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસ - ૧, સિદ્ધિતપ - ૧, તેમજ સૂરીશ્વરજી મહારાજ ચતુર્વિધ સંઘની હાજરીમાં નમસ્કાર દરરોજ ૩૪૬ લોમ્મસનો કાઉસગ્ગ, ૧૦૦ બાંધી નવકારવાળી| મહામંત્રનું સારણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ ઉપરાંત વિશેષ કાયમી આરાધના દ્વારા તપ ધર્મને આત્મસાત પામેલ છે. બનાવેલ. રાજસ્થ ન (મારવાડ) નાસિરોહી જીલ્લાનાં કેલાસનગર પૂજયોની આજ્ઞાથી જ્યાં ચાતુર્માસની આરાધના માટે ગામના પિતા - ડીખમચંદજી માતા ઉજીબેનના પુત્ર તરીકે સં. પધારતાં ત્યાં સંઘને આરાધનામાં જોડતા જેથી એ સંઘ એમને ૧૯૯૦ ના આ Liડ વદ ૧૧ ના જન્મ થયો - નામ પાડ્યું કાયમ યાદ કરતો. મગનલાલ, ધ" કુટુંબ - ધર્મના સંસ્કાર તેથી ધર્મરૂચી સારી. પૂજયપાદ ગચ્છાધિપતિ પ્રશાંતમૂર્તિ આ. ભ. કાર્યદક્ષતા એવી કે શંખેશ્વરજીતીર્થમાં પૂ. પં. શ્રી. શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞા અને ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીની નિશ્રામાં સુશ્રાવક હિમતભાઈ આશીર્વાદથી જામનગર કામદાર કોલોની મધ્યે સં. ૨૦૫૫ બેડાવાળા તરફ થી ઉપધાન હતા તેમાં ૪૦૦ આરાધકોની. માગસર વદ - ૩ નાં આચાર્યપદથી વિભૂષિત કરાયા. તેમની સંપૂર્ણ દેખરેખ થા જવાબદારી પૂર્ણ કરેલી ત્યારથી સંયમનાં પ્રેરણાથી સંસારી વડિલ બંધુ મુનિ ધન્યસેનવિજયજી તથા ભાવ વિશેષ વા યા અને પૂજયપાદ્ આ. ભ. શ્રીમદ્ વિજય સંસારી ભાભી તથા ભત્રીજી સા. વિનિત દર્શિતાશ્રીજી તથા રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા તેમના શિષ્યરત્ન પૂજયપાદ્ અનુપમદર્શિતા શ્રીજી સુંદર આરાધના કરી રહ્યા છે. પરમગુરૂદેવ પં. વર ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી ના સંપર્કથી પૂજયપાદ શ્રીજી ની આજ્ઞા, આશિર્વાદથી સાવરકુંડલા સંયમની ભાવ 11 વિશેષ જાગૃત થતા પૂજય પંન્યાસજી ચાતુર્માસાર્થે ગયા. સંઘ ખુબ ભાવિક તથા આચાર્ય મહારાજ મહારાજનાં ચરા ોમાં જીવન સમર્પિત કરવા સદ્ભાગી બન્યા પણ લાગણીશીલ એટલે સંઘમાં ખુબ સારી રીતે આરાધના અને સંવત ૨૦ ૬ નાં મહાસુદ ૧૦ ના દિવસે લાસ મુકામે થતી હતી. તેમાં આચાર્ય મહારાજે તથા મુનિશ્રી ખુબજ ઉલ્લાસ ર્વક દીક્ષા લીધી. અને પૂજયશ્રીનાં પ્રથમ શિષ્યરત્ન, પૂજઃ પંન્યાસ પ્રવર શ્રી હર્ષ વિજયજી મહારાજના ધન્યસેનવિજયજી એ અ. વ. ૪ થી માસક્ષમણ તપનો પ્રારંભ શિષ્ય મુનિરાજ શ્રી મદ્ધિસેન વિજયજી બની સંયમની છે કયો. તેઓએ શ્રા. વ. ૫ ના દિવસે પારણું કર્યું અને મુનિશ્રી આરાધના કરવા લાગ્યા. ધન્યસેન વિ. એ ૪૪ ઉપવાસનું પારણું ભા.સુ. ૫ ના કર્યું. પૂજ્યોની આજ્ઞાપાલન પૂર્વક સ્વાધ્યાય, તપ આદિ સંઘની આરાધના તથા માસક્ષમણ ૪૪ ઉપવાસ તેમજ આરાધનામાં લાગી ગયા અને વૃદ્ધ મહાત્માઓની સેવા વીશ સ્થાનકનાં ૪૦૦ અટ્ટમની પૂર્ણાહુતિ રૂપ તપની ભકિતમાં મગ્ન બન્યા. અનુમોદનાર્થે ૨૦ છોડનાં ઉજવણાપૂર્વક મહોત્સવ જીવનમાં તેમણે માસક્ષમણ - ૬, ૧૦૮ શ્રી પાર્શ્વનાથ ઉજવાયો હતો. ભગવાનના અમ ૧૦૮, વીશ સ્થાનકતપના અમ૪૦૦, સાથે મહાત્મા મુનિશ્રી મનમોહનવિજયજી દીક્ષાથી બે વાર ૧૮ ઉપ૮ સ, ૧૬ ઉપવાસ - બે વાર, ૧૫ ઉપવાસ - તેમની સાથે જ રહેતા તેમની ખુબ સેવા ભક્તિ કરી રહ્યા હતા. જEEEEEEEEEEEEEEEEEEEEEEEEE '/N7cNzNzNzN KAKS KAKKAKKAA CHAKKKKNANANA
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy