SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કાળા કાઝાખ કાટાલાનુeroeseasessageogressess aspeણા, શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૪૦ અંક ૭-૮ , . ૯-૧૦-૨૦૦૧ અલ્ય માર્ગદર્શન મને નામની પરવા નથી. જો શ્રેણિકભાઈ પણ | ઉં.- જેને દેવદ્રવ્ય ઊંચુ - મહત્ત્વનું ન લાગે તે તે ભૂલ કરે તો હું જાહેરમાં વિરોધ કરું પણ તેઓ તેવું | સાધુ મનાય ખરો ? તેવો સાધુ હોઈ હકે ? તેવો હોય કરે એમ લાગતું નથી. તેઓ તો કહે છે કે અમે તો | તેને સાધુ મનાય ખરો ? બો જ મંદિરો અને બધા જ તીર્થોમાં સાધારણમાંથી શાસ્ત્ર કહ્યાં છે કે- દેવદ્રવ્યની ઉપેક્ષ , કરે તેનામાં પર આપવા તૈયાર છીએ. અમને વાંધો નથી પણ ચારિત્ર હોય નહિ. તે ભલે માસખર ણને પારણે લીએ કયાથી તે પ્રશ્ન છે. બધે જ ટીપ કરવા અમે માસખમણ કરતો હોય, તે તો એક મોટો મ જદૂર છે. તપ પચી શકીએ તેમ નથી. આદિ ક્રિયા દેખાવ માટે કરે છે. દેવદ્રવ્ય હાનિ થતી IT પ્ર. - બધા જ આચાર્યો પાસે જાય, તો પહોંચી હોય તે જાણવા છતાં ય જાણકાર સાધુ કાંઈ જ ન બોલે, વને ? તેનો પ્રતિકાર ન કરે તો તેને ય અનંત સંસારી કહાો છે. 1 ઉ.- અત્યાર સુધી તેમને સાધુઓ પણ તેવા જ આ બધી વાત મારા ઘરની નથી કહેતો મહાપુરૂષો મસ છે જે કહે કે- દેવદ્રવ્યનો પણ ઉપયોગ કરો તો લખી ગયા છે તે બોલીએ છીએ. અને આ બધી વાતો ચા છે. તેનું પરિણામ એ આવ્યું કે- જે કોઈ સ્વદ્રવ્યથી પુસ્તકોમાં લખેલ છે. તમે માગો તો હું બ ાવવા તૈયાર છું. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે જેનું વ ન ન થાય. પૂ કરતું હોય તેને “રામભકત' નો સિક્કો માર છે. તેવાનું મોં જોવું તે પાપ છે તેમ કહ્યું છે. “અદ્રવ્ય T સાધુનો ભગત મફત પૂજા કરે ? શાસ્ત્ર તો કહાં મુખા' એમ કહ્યું છે. દુનિયામાં પણ ઘણા સુખી એવા છેજેની શકિત ન હોય તેને દ્રવ્યપૂજા કરવાની નથી. કૃપણ હોય છે કે, લોકો કહે છે કે- તેવાનું મોં સવારના તે જીવ મંદિરનો કાજો કાઢે, મંદિરનું પાણી ભરે, જોઈએ તો ખાવા ય ન મળે. તેમ દેવદ્રવ્યનો પણ મંદિરનાં વાસણ માંજે તો પણ તેને લાભ થાય. આ વાત સાધારણમાં ઉપયોગ થાય તેમ સાધુ બોલે ખરો ? બોલે ખુધ ભગવાન કહી ગયા છે, શાસ્ત્રો કહી રહ્યા છે કે- તો અજ્ઞાન જ કહેવાયને? તમે સમજ, થાવ તો કામ થઈ જેની શક્તિ ન હોય તેનાથી પારકી ચીજથી પૂજા થાય જાય. ની આ વાતનો જો બધા જ અમલ કરે તો કામ થઈ પેપરમાં જે જાહેરાત આવી છે તેના અંગે જાય. કાર્યવાહી ચાલુ છે અને છતાં પણ જો ન સમજે તો આજે જે બધી ગરબડો ચાલે છે તેમાં ઘણી ભૂલો | જાહેરમાં વિરોધ કરીશ માટે શાણા અને મજુ, બની તો માધુઓએ કરી – કરાવી છે. હું શ્રાવકોનો બહુ વાંક માર્ગ સમજો. માર્ગે ચાલશો તો કલ્યાણ થશે. હાલ નથી કાઢતો. તમને સાચું સમજાવવા છતાં પણ જો તમે આટલું બસ છે. વિશેષ અવસરે. નર્ણિમાનો તો તમારો પણ વાંક ગણાશે. T જો સાધુઓએ તમને બધું બરાબર સમજાવ્યું હોત તો વિદ્રવ્યની જે ગરબડ ચાલે છે તે ચાલત ? આ બધા Still waters run deep. તો અયક છે પણ સાધુઓએ સાચું સમજાવ્યું નથી. Strike while the iron is hot. | પ્ર.- સાધુ સાચું કહે તો તેમનું કામ ન થાય ને ? • Suspicion is the poison of FRIENDSHIP. Sweet things are bad for the teet 1. 1 ઉ.- આવા સાધુ ઘણા છે. તમારી પાસે કામ • See no EVIL, hear no evil, speak no evil. કઢાવવા તમને સારા કહે છે. તમારા વડે ધર્મ ચાલે છે The winds and waves are always on the એમ કહે છે. પણ તમે જો ડાહા - સમજા થઈ જાવ તો side of the ablest navigators. કામ થઈ જાય. - Gibbon Jપ્ર.- દેવદ્રવ્ય તો ઊંચું છે પણ કેટલાક ગમે ત્યાં To ask ADVICE is line cases ou of ten to tout for flattery. ખર્ચે તેમ કહે છે. - John Churton Maxims & Reffections ૮૨
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy