________________
張米米米米米米米米米
NAPAPAINIAIAIAIA
V
IMMM MININ
શ્રી જૈન શાસન (અઠવાડિક) * .વર્ષ ૧૪ * અંક ૭/૮ * તા ૯-૧૦-૨૦૦૧
J©{}}}'>>>{
વ દેવીઓના નામે નકલી તીર્થ
જૈન સંઘને એક કલંક રૂપ છે. અને જૈન શાસન ઉપર કારમો ઘામીરવા બરાબર છે.
તપગચ્છરક્ષકમાણિભદ્ર પ્રયોગ કરવો તે પણ આજે મૂર્ખાઇ છે. કદાગ્રહમાં પીડાતા અને મોક્ષ કે પરલોકની
ચિંતાથી ખસી ગયેલા એવા તપગચ્છના આચાર્યો આદિ આ દ્વારા શું કરી શકવાના છે. માણેકશાહના માણિભદ્ર બનેલા છે. તેમને ઉપાશ્રયના ગોખલામાં બેસાડજો અને સાધુ આવે તેમને ધર્મલાભ કહે તો મારો નિસાટલ્દી થાય. આમ કહી ગયા છેતેમ તેઓને પ્રચારે છેએ માણિભદ્રને ધર્મલાભ દેવાને બદલે સાધુ જ તેના પૂજક અને તેના તીર્થો ઉભા કરે અને માણિભદ્રને ગોખલામાં બેસાડવાના બદલે મોટી મોટી મૂર્તિઓ બનાવી તેના સ્વતંત્ર મંદિરો બનાવી તેઓ
માણિભદ્રના દ્વેષી અને વિરોધી છેતેમને માણિભદ્રની વાત પાના નં. ૯૩થી ચાલુ)
વળી આપા જીવાએ સરૂ મેમણને નાણતા કહ્યું: ‘પણ આ જે તો ભણ્યું ગાયું વાળવાની વાત છે...’
D
અજ્ઞાન અને લાચાર લોકો ને લૂંટવાનો આ એ પ્રયોગ છે. વાડ ચીભડા ગળે તેમ જૈન સાધુઓ જ આવા જુઠપ્રચારના પ્રેરક બને જે પછી શ્રી જિનેશ્વર દેવના માર્ગને ઉજ્જવળ અખંડ રાખવાની જવાબદારી કોની રહેશે ?
‘તે ભલેને રહી બાપુ!’ સરૂ મેમણ હાથ ઊંચા કરતા બોલ્યો: 75 ખુદાના દરબારમાં તો જીવમાત્ર સરખા છે.’
આપા ખાચરને થયુંકે, સરૂ મેમણને વધારેનાણવાની જરૂર નથી. તેમણે કહ્યું: ‘તો પછી થૈ જાતૈયાર... વખત હાથમાંથી હાલ્યો જાય છે!’ આપો જીવો ખાચર અનેસરૂમેમણ લાખણકાની 77 સીમમાં આવ્યા. જોયું તો સરવૈયાના પાંચ-સાત જુવાનિયાઓ, – ઇડરિયો ગઢ જીત્યા હોય એમ ગઢડાની ગાયોનું ધણ વાળીને હાલ્યા પર જાય છે. ત્યાં પાછળથી જપડકાર્યો: ‘એલા, પાણીયાળા હો તો શાજ્યો માટી!'
G
-આભમાં ગાબડું પાડે એવો પડકારો સાંભળતા જુવાનિયા ને ચાક્યા. પાછા વળીને જોયું તો, ખુદ આપો જીવો વયા આવે છે ! 7. આપા !’ એક જુવાને મહર કરતાં કીધું: ‘આ ઉંમરે ધીંગાણા નો બેલાય. હમજીને છાનામુના પાછા વળી જાવ !’
‘ઇં તો મેદાને પડો તંઇ ખબર્ય પડે. કઇ ઉંમરે ધીંગાણા ગાય ને કઇ ઉંમરે ધીંગાણા નો થાય !’
T
માનવી નથી અને માણિભદ્રના નામે પોતાની નૌકા ચલાવવી છે.
ખરેખર માણિભદ્ર અત્યારે છેજન િહોત તો આવા તેમના વિચારોના દ્વેષી દુષ્ટોને જ શિક્ષા કર્યા વગર રહે જ નહિ. પરંતુ આવાઓના પાપને પડાવવા માટે માણિભદ્ર વિચ્છેદ પામી ગયા છે કે અદશ્ય થઇ ગયા છે. માણિભદ્રના પ્રચારક એક આચાર્યને પૂછવામાં આવ્યું કે માણિભદ્ર હાજરાહજુર છે. જો તપગચ્છમાં કલે દૂર થાય માટે પૂછોને ? તો તે આચાર્યશ્રીએ જવ બ આપેલો કે માણિભદ્રને કોને જોઇએ છે. આ તો તેન નામે કામો થઇ જાય છે.
આવીલ્પનાવાળી વાતનેજૈન શાસનની મહાનવાત બનાવીને જગતમાં માણિભદ્રને નામે ઘી બનાવટ બંધ થાય. સંઘના સભ્યો પણ સમજે, જૈને ધર્મના ભાવો વિચારી પ્રાપ્ત કરે અને આવા સ્વાર્થ રૂપ મિથ્યાત્મરૂપ અને ભ્રમ ફેલાવનારા દેવ દેવીઓના તીર્થથી દૂર રહે. જો ભગવાન મહાવીરના બનાવેલા માર્ગના તેઓ સાધ આરાધક બની શકશે ? તો જ જૈન શાસન જયવંતુ રહેશે.]
‘લ્યે, ભણ્યું... આપાને તો ગો લાગે !’ ‘એલા આપાનો ગોઉતારી નાખો !'
-એક સામટી પાંચ-સાત તલવારું ગા। ચંડી થઇ. સામે કારભારી એવા સરૂ મેમણને જોયા.
‘અરે કારભારી તમેય તે ગાયું વાંહે..!
૨ વાદ્યો...રેવાઘો... એકેય ધરમમાં જીવહિંસાની વાત નથી કરી અને રાજની સંપત્તિનું રક્ષણ કરવું - । તો આપદા ધર્મ છે!’ સરૂ મેમણે મો પર ફટકાર્યું. છે
‘ઇંમ ફીફાં ખાંડવા રેવાદ્યો ને મેદાને ૫ો!' ગાંડી ગિરનો સાવઝ ડણક દે એમ આપા જીવા ખાચરે ત્રાડ નાખી.
-ધીંગાણું જામી પડયું. સામટા દુશ્મનો સામે જીવો ખાચર અને સરૂ મેમણ જીવ લગોલગ લડતા રહ્યાં ને છેવટે મૂંગા પશુની વારે લીલુડી કાયાને કુરબાન કરી ત્યારે ઘેલ ના સેજળ એની શહાદતની ચડી પોકારતા વાંભ વાંભ ઉછળી હ્યા'તા. ખુદાનો બંદો સરૂમેમણ અને ગૌપ્રતિપાળ, ક્ષત્રિયવટનું છોગું એવા આપા જીવા ખાચરની એકતાના પ્રતીકરૂપ સિંદુરિય પાળિયા આય
ઊભા છે.
સૌજન્ય : સંદેશ
ાઘવજી માધડ
APARATAPAPAPARAAD SAAPARA
MIMIMI
>>