________________
आज्ञाराद्धा विरुद्धा च. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું
પત્ર
જૈન શાસન
વર્ષ:૧૪) વાર્ષિક લવાજ રૂા. ૧૦૦
[
(અઠવાડિક)
સંવત ૨૦૫૭અધિક આસો વદ ૩ મંગળવાર તારીખ૯-૧૦-૨૦૦૧ આજીવન રૂા. ૧૦૦ પરદેશ વાર્ષિક રૂા. ૫૦૦
STARARA PATATATATATATATATATATATATATATATATATATATATA ATAR MMAR IMMMMMMMMMMMNAKARANAR
||
દેવ દેવીઓના નામે નકલી તીર્થ
NAMMMMMMMVIVIVIVIN
જૈન શાસનમાં જિનેશ્વરના પંચકલ્યાણક તેમના ધ્યાન આદિસ્થા તો મહામૂનિઓના નિર્વાણ આદિ સ્થાનો અને જિનમંદિ। તીર્થ તરીકે પ્રસિદ્ધ છે.
તંત્રીઓ : પ્રેમચંદ મેઘજી ગુઢકા (મું∞) ભરત સુદર્શનભાઈ મહેતા રાજેએ ટ હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (કોટ) પાનાચંદ પદમશી ગુઢા (થાનગઢ :( ૭/૮
પરદેશ આજીવન
પરંતુ હાલમાં જૈનોમાં જ્યાં તત્ત્વની તેમજ જિનેશ્વરો વચનની શ્રદ્ધા ઘટતી જાય છે ત્યાં આલોકના અર્થીપગા ધી કે ઐહિક આશંસા તથા દુ:ખના નાશ માટે એવો ખોટું પ્રચાર થાય છે કે જિનેશ્વર દેવો વીતરાગી છે માટે કંઇક નહિ. જ્યારે દેવ દેવીઓ ભક્તોના કાર્યો કરે માટદેવાઓની પૂજા, બાધા વિગેરે રાખીને આવા જીવો મિથ્યાત્વનું સેવન કરે છે.
કદા । આ બધા જીવો ખોટા માર્ગે જાય પરંતુ જ્યારે આચાર્ય અ દિ પદને ધારણ કરનારા પણ દેવ દેવીઓ દ્વારા ઇષ્ટસિદ્ધિ ાય આવો બોગશ અને શાસ્ત્ર વિરુદ્ધ પ્રચાર કરીને લોકોને ભરમાવવાનું કામ કરે છે ત્યારે જૈન ધર્મ અને જૈન ધર્મના સિ ાંતોને કોણ પાળશે અને કોણ બચાવશે ? એ સવાલ થઇ ાય છે. શું આવા મહાત્માઓ કર્મના સિદ્ધાંતને માનતા નથ ? કર્યા કર્મ પોતે ભોગવે એ વાત સત્ય નથી ? જો આ શ્રા હોય તો કદી દેવ દેવીઓ દ્વારા લોકિ કે લોકોત્તરદે મત મિથ્યાત્વનું સેવન કરાવે નહિ.
ઘંટા કાર્ગ રાક્ષસ હતો. તે શિવનો ભક્ત હતો. અને વિષ્ણુનો દુશ્મન હતો. તેવા લખાણો છે. કવિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર. મહારાજા તેમના અભિધાનકોશમાં ઘંટા કર્ણને
Hahahahahahahahah
9 ] [
૭૩
૦૦૦
લોહી ચડાવવામાં આવતું તેવું લખ્યું છે. છતાં ધર્મની શ્રદ્વા વમી ગયેલા સાધુ અને શ્રાવકો ધંટા કર્ણને બાવન વીરમ ના વીર નહિ પણ મહાવીર શબ્દનો પ્રયોગ કરીને સત્થી નિરપેક્ષ બની જાય છે.
એકમહાત્માનેકોઇજ્ગ્યાએથી કાઢી મુક્યા તો ખેડા પાસે ઘંટાકર્ણ આશ્રમ બનાવી બેઠા અને પછી અજ્ઞાન અને ગરજવાન સંઘો દ્વારા ચોમાસા કરતાં અને પ્રભાવક પગ બની ગયા.
આમ જૈન સંઘમાં જૈન ધર્મની શ્રદ્ધાની ઓટ આવ્યી જાય છે. અને સાધુ અને શ્રાવકો મોક્ષમાર્ગના વાહક અને શ્રદ્ધાળુ બનાવને બદલે સંસારના વાહક અને મુસાદ બનવાના માર્ગો ઉભા કરે છે.
માણિભદ્ર થયે પાંચશો વર્ષ થયા હશે. ત્યાં ઉગરી (ભોયણી) પાસે ઇત્તરોની દેરીમાં ઉભી મૂર્તિ છે તે વર્ષોથી ઇત્તરો પૂજે છેતે મૂર્તિને માણિભદ્રની અપૂર્વ અને ૮૦૦ વર્ષ પ્રાચીન મૂર્તિ છેતેવો પ્રચાર કરી તે મૂર્તિ જૈન સંઘમાં લીધી ત્યાં મંદિર વિગેરે બનાવી તીર્થ ઉભું કરવાનું કર્યું.
કોઇ આચાર્ય આવ્યા કહે કે માણિભદ્રને તો ૫૦ વર્ષ થયા મૂર્તિ ૮૦૦ની ક્યાંથી હોય ? એટલે સિદ્ધચક્રના વીરમાં માણિભદ્ર પૂર્ણભદ્ર વિ. આવે છે તે હશે ?
આમ ૮૦૦વર્ષવાતને પડતી મુકી અને ઉભી પ્રાચીન મૂર્તિનો પ્રચાર કરી અને તીર્થ ઉભું કરવામાં આવી રહ્યું છે તે
IN