SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનશ્રી મહાવીરદેવનું પ્રેરક જીવન શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૪૦ અંક ૧-૨ ૦ તા. ૭-૮-૨૦૧ સહેવું પડે તેમાં નવાઈ શું ? આજે દરેકે નક્કી કરવું | હજા, મોક્ષમાર્ગ જાહોજલાલીમાં છે. સંખ્યા ધ જોઈએ કે, એ માર્ગની આરાધના માટે જે કષ્ટો આવે તે | ચૈત્યો અને મુનિવરો છે. શાસન જયવંતુ છે. આવી સહન કરવ માં અમો યથાશકિત પાછા નહિ પડીએ. | સ્થિતિમાં છીએ ત્યાં નિરાશા ન આવવી જોઈ છે. આપણને જે શાસન મળ્યું છે તેની દુનિયામાં જોડી નથી. ભગવાનનું શાસન છે ત્યાં સુધી ભયની સંભાવના ગુણ એવું શાસન મળ્યું એ પુણ્યોદય ખરો કે નહિ ? તો એને નથી. આફતો આવે તે પણ કલ્યાણ માટે બની શકે છે. સાચવી - પારાધી એના ઉપર આક્રમણ આવ્યથી રક્ષણ માટે મુંઝાવાનું નહિ. પ્રસંગો સાંપડે તે પ્રેમથી વધાવા ન કરીએ તો આરાધક ગણાઈએ ખરાં ? પોતાના અને અને શાસનની સેવા બજાવવી. સુખ આવે તો સઘળા જીવં ના ભલા માટે શકિત મુજબની આ શાસનની આરાધવાની શકિતમાં જરાપણ કચાશ ન રાખીએ તો તો આરાધનમાં પણ પાછી પાની કરીએ તો આપણે પામ્યા સુખ પણ સુખ પમાડે, નહિ તો દુઃખદાયી બને. આજના તેની સાર્થકતા શી ? આ શાસનની સેવામાં જે શકિત દિવસનો એ મહિમા છે. શાસન હૈયામાં વસી જાયતો વાપરીએ છે, જ સફળ છે. બાકી દુર્ભય છે. આટલી ધાર્યું કામ થઈ જાય. એ માટે સૌ કોઈ પુણ્યાત્માઓ ભાવના નકી કરો તો શ્રીમંતાઈ મૂંઝવશે નહિ અને શાસનને સમર્પિત થઈ વહેલામાં વહેલું કલ્યાણ સાથે એ દરિદ્રતા રો રાવશે નહિ. માટે જન્મ ફોગટ ન જાય માટે જ શુભાભિલાષા. માર્ગમાં સ્થિર બનો. ઠક્ષણ મહારાષ્ટ્રની ધન્ય ધરા સાવલી નગરે શ્રી અમીઝરા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટના ઉપક્રમે મંગલમય ચાતુર્માસ પ્રવેશ સુવિશાલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી મહોદય | પરિવાર તરફથી સકલ શ્રી સંઘની નવકારશીનું આયોજન સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા – આશિષથી પૂ. આ. ભ. થયેલ. ૮-૩૦ વાગ્યે સામૈયાનો મંગલ પ્રારંભ થઈ 30 શ્રી જયકુંજર સૂ. મ. તથા પૂ. આ. ભ. શ્રી મુકિતપ્રભ સુ. વાગ્યે શ્રી અમીઝરા પાર્શ્વનાથ દેરાસરે ઉતરેલ. સામુદ યિક મ. ના શિષ્ય - પ્રશિષ્યરત્નો પૂ, મુ. શ્રી પુણ્ય રક્ષિત વિ. મ. ચૈત્યવંદન બાદ પૂ. ગુરુભગવંતના માંગલિક બાદ રાધના આદિ ઠા. ૩ નું ચાલુ સાલનું ચાતુર્માસ જમખંડી (કર્ણાટક). અધ્યક્ષ શ્રી સુભાષભાઈએ પૂ. ગુરૂભગવંતો તથા સક, શ્રી નગરે નિહિત થયું હતું પરંતુ કોલ્હાપુરથી જમખંડી તરફના સંઘનું હાર્દિક સ્વાગત કરેલ, શ્રી. ભરતભાઈએ સ્વ 5મીત વિહારમાં નિરજ નગરે પૂ. મુ. શ્રી અક્ષયબોધિ વિ. મ. ની ગીત રજુ કરેલ. ત્યારબાદ મહાત્માનું માંગલિક પ્ર ચન તબિયત એ કાએક બગડતાં તાત્કાલિક હોસ્પિટલમાં એડમીટ થયેલ. પ્રવચન બાદ ગુરૂપૂજન તથા કામની વહોરાવ માનો કરવા પડે . ડો. ની સલાહ મળી કે- ચાલુ સાલે તમે ચઢાવો બોલાતાં સંઘવી શાંતિલાલ વાડીલાલ ભાભર તાલા સાંગલી | મિરજ ચાતુર્માસ કરો તો મહાત્માની સારવાર પરિવારે લાભ લીધેલ. પ્રવેશ નિમિત્તે ૪૦ રૂ. નું સંધ જન બરાબર થઈ શકશે. આ સમાચાર સાંગલી ! મિરજ સંઘને થયેલ. બહારગામના મહેમાનોની શ્રી સંઘ તરફથી મળતાં તુરન જ બન્ને સંઘોએ પૂ. ગચ્છાધિપતિશ્રીને વિનંતિ સાધર્મિકભકિત થયેલ. સંઘમાં સામુદાયિક આયંબિલ થતાં પત્ર લખ્યો અને પૂ. ગચ્છાધિપતિશ્રીએ ગ્લાન મુનિરાજના સ્વાથ્યની પરિસ્થિતિને વિચારી સાંગલી સંઘની વિનંતી સારી સંખ્યામાં આયંબિલ થવા પામેલ. સ્વીકારી અનુમતિ આપેલ. સાંગલી સંઘને અણધાર્યો એકદંરે સાંગલી નગરે શ્રી સંઘને અણધાર્યા ચાતુર્માસનો લાભ મળતાં જ સંઘમાં આનંદનું વાતાવરણ | ચાતુર્માસનો લાભ મળતાં સકલ શ્રી સંઘમાં આ દ - છવાઈ ગયે લ. ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયેલ છે. પ્રતિદિન પ્રવરમોમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની અનુજ્ઞાપૂર્વક અષાડ સુદ પુણ્યાત્માઓ સારી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ૧૦ના મંગલ દિને સાંગલી નગરે ચાતુર્માસ પ્રવેશ થયેલ. ગ્લાન મુનિવરશ્રી અક્ષયબોધિ વિ. શાતામાં છે. સામૈયા પુર્વ શ્રી જંયતિલાલ મણિલાલ શાહ વઢવાણવાલા | સ્વાથ્ય સુધારા પર છે. શ: ( ૫
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy