SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ભગ નશ્રી મહાવીરદેવનું પ્રેરક જીવન શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૪ - અંક ૧-૨ ૦ તા. ૯-૮-૨૦૦૧ ત્યાં મફત્વને પામે છે. જીવનભર સમકિતની આરાધના | અંગોપાંગ સંકોચે છે. તમે સમજા થયા બાદ, ભકિતને કરી પહેલાં દેવલોકમાં જાય છે. અને ત્યાંથી ચ્યવીને તે | બદલે નવું જ કરો છો ને ? ભગવાન્ ન હાલ્યાં માટે શ્રી કષભદેવસ્વામિના પૌત્ર અને શ્રી ભરત મહારાજાના | માતાને શોક થાય છે. એ વખતે પ્રભુએ અભિપ્રહ કર્યો. પુત્ર મરીચી” નામે થાય છે. ભગવાનની દેશના પામી, | આ પ્રસંગ પણ એવી રીતે કહેવાય છે કે- જેની મર્યાદાજ દીક્ષિા થઈ મોક્ષમાર્ગના આરાધક બને છે. પણ એ જ | નહિ, માટે સ્પષ્ટતા જરૂરી છે. જ્યાં અવધિજ્ઞાનથી આરાધના કરતાં પ્રતિકુળતાથી મૂંઝાયા. અનુકુળતા | અત્યંત સ્નેહ જોયો ત્યારે અભિગ્રહ કર્યો જ્ઞાનિની ઈચ્છ ની અને પ્રતિકૂળતાથી મંઝાવું એજ પતનનું કારણ કોઈપણ ક્રિયા કે કરણી વિચાર વગરની ન હોય. જે છે. પણ જે કાળમાં સમાજ પડતાને પાડવા અને ચઢતાને ભગવાન ઉપદેશ દે કે- “મોહમાં ફસશો નડિ.' તે જ ખસેડ ના તૈયાર થાય એમાં જેટલા ઓછાં પતન એજ ભગવાન વિચાર વિના મોહમાં ફસી પડે બને ? આર્ય. મરીચીને સંયમ કઠીન લાગ્યું સંયમથી પડયા ભગવાન વિચારે છે કે- ““માતાપિતાનો સ્નેહ મારા ઉપર અને અંતે શિષ્યલોભે સમકિત પણ ગયું, ઉસૂત્ર | ઘણો છે. માટે તેમના જીવતાં જો હું સંયમ લઉ તો તેમની ભાષ થી કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સંસાર વધી ગયો. | નિયમા દુર્ગતિ થાય.' ભગવાનનું ચારિત્ર મ હનીય કર્મ માટે કલ્યાણના અર્થી આત્માએ પ્રભુના વચનથી સહેજ એ જાતિનું છે કે જો એ અભિગ્રહ કરે નહિ તો પણ તુટી પણ વિરુદ્ધ ન બોલાય તેની ખૂબ જ કાળજી રાખવાની છે. | જાય તેવું છે. ઔચિત્યનો ભંગ ન થાય તે માટે જે કાંઈ ' નિયમો તીર્થપતિ અંગીકાર કરે તે તમારા - મારા જેવા શ્રી નંદનમુનિના ભવમાં ભગવાનના આત્માએ માટે ન હોય. ૨૮ વર્ષે માતાપિતાનો સ્વર્ગવાસ થયો તેથી એક લાખ વર્ષના સંયમ પર્યાયમાં ૧૧,૮૦,૬૪૫ પોતાનો અભિગ્રહ પૂરો થયો. પોતાની પ્રતિજ્ઞાની પૂર્ણતા માસમણના પારણે માસક્ષમણ કર્યા અને શ્રી તીર્થંકર નામ મની નિકાચના કરી. શ્રી નંદીવર્ધન આદિ પાસે જાહેર કરે છે. તેઓ પણ ક્ષત ઉપર ક્ષાર ન નાખવાની પ્રાર્થના કરે છે. ભ ાવાન પણ ભગવાન્ શ્રી મહાવીર તરીકે તેઓ અવતર્યા ત્યારે અવધિથી કેટલા પ્રાણવિયુકત બનશે અને કેટલા નિર્મન એવા ત્રણ જ્ઞાન સહિત હતા. મતિ, શ્રુત અને | | ચિત્તભ્રમી બનશે ?' એમ જાણી માગણી છે,જબના બે અવધિ. ઉપયોગ મૂકે તો પોતાનું બધું સારી રીતે જાણી શકે આપણે એમને માનીએ છીએ, પૂજીએ છીએ, | શ્રી તીર્થંકર પરમાત્માઓના જીવનમાં કલ્યાણક ઉજવીએ છીએ, તે એમને એમ નથી કરતા અનુચિતતાનું નામ સરખું ય નથી હોતું. ત્રીશ વર્ષે પર એમાંથી પામવાની આપણી ઈચ્છા છે. ભગવાને દીક્ષા લીધી એમનો જીન્મદિવસ શું કરવા પ્રભુજીવનના ખ્યાલમાં જો એ સદ્ભાવના પ્રગટે તો બધું ઉજવવાનો ? એમનો જન્મ મુકિત માટે છે. • કિતમાર્ગને સહે આઈથી સમજાય. સ્થાપવા અનેકને એ માર્ગે ચડાવવા માટે છે. માટે જન્મ સંસારના મોહથી લગભગ રહિત જેવા એવા આ દિવસ ઉજવાય છે. આવી જાતિનો જન્મ તાપણે પણ આના માતાના ખોટા - સ્નેહ – પ્રેમમાં ફસાયેલા હોય એ | ઈચ્છીએ છીએ. મોક્ષ માર્ગની આરાધના થાય તેવો જન્મ કલ્પ . પણ ભયંકર છે. ઔચિત્ય આચરનારા ખરા પણ ] પણ ઈચ્છવા જેવો છે, એ માટે આપણે જન્મદિવસ મોહમાં મૂંઝાનારા તો નહિ જ. ગર્ભમાં પણ એ વિચાર. ઉજવીએ છીએ. ભગવાનના જીવનમાંથી પ સંસારમાં મા હાલવા - ચાલવાથી માતાને દુઃખ થાય છે માટે રહેવાય તે યાદ રાખવું તેના જેવી કમનશીબી બીજી એક હાલે ૬ - ચાલવું નહિ. આ શું છે ? ઉચિત ક્રિયા જ. હવે | પણ નથી. એ ભગવાને જે જે ક્રિયાઓ કરી, તે કરવાની વિચારો કે - જો ભગવાનનો આત્મા માતૃભકિત માટે | જરૂરત હતી માટે કરી. ગર્ભમાં રહીને પણ માતાને દુ:ખ દે નહિ, તો એ | દીક્ષા લીધા પછી ભગવાને કેવી કઠો. તપશ્ચર્યા શાનનાં ઉત્તમ કુલમાં જન્મેલા દીકરાઓ કેવા જોઈએ, | કરી ! કેવા ઘોર ઉપસર્ગો સહન કર્યા ! એટલા ઉપસર્ગો પણ ભકિત કયાં, કયારે અને કેવી હોવી જોઈએ, એ , પણ કેમ સહન કર્યા ? કર્મક્ષેય માટે ! ધર્મન, આરાધના ભૂલશો નહિ. માતાને દુઃખ ન થાય એ માટે ભગવાન | માટે !! સંયમની આરાધના માટે !!! તો તમ રે - અમારે
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy