SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ – ચંદનબાળા જૈન સંઘમાં ચાતુર્માસ શ્રી જૈન શાસન (અઠવાડિક) , વર્ષ ૧૪ અંક ૩-૪ તા. ૧૧-૯-૨O૧ - હાલ આ મહામંદિરની પ્રતિક સંબંધી કાર્ય મુંબઈ - ચંદનબાળા જૈન સંઘમાં ચાતુર્માસ જોરશોરથી ચાલી રહ્યાં છે. કુલ ૨૭ દિવસનો મુંબઈ : ચંદનબાળા જૈન સંઘના પ્રાંગણમાં સ્વ. | મહામહોત્સવ નિર્ધારિત કરવા પાછ જૈનશાસનની પૂ. જૈનાચાર્ય શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી || અભુત પ્રભાવના કરવાનું લક્ષ્ય છે. મહારાજાના શિષ્ય પ્રશિષ્યરત્નો વર્ધમાન તપોનિધિ આ મહામંદિર-નિર્માણમાં શામીય માર્ગદર્શન પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા વિદ્વાન શિલ્પજ્ઞ જ્યોતિનિધિ પૂ. અ.. શ્રી વિજય તથા પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિજય | કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજ દ્વારા પ્રાન થઈ રહ્યું છે. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણા ૧૮ | શ્રાવણ સુદ ૧૦ નાં દિવસે સ્મૃતિમંદિરના ચાતુમાસાર્થે બિરાજમાન છે. પ્રતિદિવસ દોઢ હજાર કાર્યકર્તાઓ દ્વારા પૂજ્યોએ આપેલા મુહૂર્તનું મુંબઈ ભાઈ - બહેનો પ્રવચન - શ્રવણનો લાભ લઈ રહ્યા મહાનગરીમાં આગમન કરાયું. બપોરે ૨-૦૦ વાગ્યે છે. જ્યારે રવિવારીય વ્યાખ્યાન - વાચની શ્રેણીમાં બે શ્રીપાલનગર સંઘથી મુહર્તનો વરઘોડો નીકળ્યો હતો હજારથી પણ વધારે ભવ્યાત્માઓ ઉપસ્થિત રહે છે. અને ચંદનબાળા શ્રી વિજય રામચન્દ્ર નૂરી આરાધના સ્વ. જૈનાચાર્ય પ્રવર શ્રી વિજય રામચન્દ્ર ભવનનાં વિશાળ હોલમાં ભાવુકો દ્વારા મુહૂર્તન સોના સૂરીશ્વરજી મહારાજાની દશમી સ્વર્ગારોહણ તિથિનો - રૂપાનાં પુષ્પો, મોતી - અક્ષતથી વધાવાયું હતું. મહોત્સવ શાનદાર થયો. તેઓ શ્રીમની અંતિમ પૂજ્યશ્રીએ મહોત્સવને શાનદાર દે ને તે અંગે સંસ્કારભૂમિ સાબરમતી - રામનગર - અમદાવાદમાં માર્ગદર્શન આપ્યું હતું. ધર્મસભા પછી સ્મૃતિમંદિરના નિર્માણ થનાર, વિશ્વમાં આશ્ચર્યરૂપ, ચાર માળીય, કાર્યકર્તાઓની બેઠક તે જ સ્થળે સંપન થઈ. જેમાં મકરાણાના આરસથી યુકત, સ્મૃતિમંદિરની વિવિધ પ્રતિષ્ઠા કાર્ય પ્રભાવક બનાવવા સ ન વિચાર - કલાત્મક સુવર્ણથી આચ્છાદિત સપરિવાર દેવ - ગુરૂની વિમર્શ કરાયો. પ્રતિમાઓ ભરાવવાની બોલીઓ બહુ જ ઐતિહાસિક આ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન બારતભરથી થઈ. કરોડોની ઉપજ થઈ. ગુરૂભકતોના હૃદયમાં માનવ મહેરામણ ઉમટશે. લગભગ ૧D00 થી પણ પૂજ્ય ગુરૂદેવોનો વાસ શાશ્વતરૂપે થયો છે, એની ફરી અધિક સંખ્યામાં પૂજ્ય સાધુ - સાધ્વી 2 ભગવંતોની Iએક વાર પુણ્ય પ્રતિતિ થઈ. નિશ્રામાં તેમજ લાખો આરાધકોની ઉપ િથથિ થશે. | શ્રા, સુ. ૯ નાં દિવસે અમદાવાદમાં સ્વ. પૂજ્યપાદ શ્રીજીનાં પટ્ટધર ૧૦૦૦ થી અધિક શ્રમણ - મીઠાની મૂઠી ખાનાર મૂર્ખ શ્રમણી ભગવંતોનાં ગુરૂદેવ પૂ. ગચ્છાધિપતિશ્રી ગદ્દર નામે કોઈ ગામડીયો જડ પુ ષ હતો, એક || વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાનાં વરદહસ્તે નગરવાસી મિત્ર તેને પોતાને ઘેર લઈ ગયો અને મીઠા વડે ખૂબ જ ઠાઠમાઠથી સાબરમતી સ્મૃતિમંદિરની મંગલ - સ્વાદિષ્ટ બનાવેલાં અન્ન અને ફરસાણ તેણે તેને જમાડયાં પ્રતિષ્ઠાના મુહૂત - ગ્રહણનો કાર્યક્રમ થયો. અન્નાદિની આ સ્વાદિષ્ટતા શાથી છે ?' : એમ તે ગવરે પૂજ્યશ્રીએ વિ. સં. ૨૦૫૮ નાં મહા સુદ - ૧૩ પૂછયું, એટલે તે મિત્રે ઉત્તર આપ્યો કે “મુખ્યત્વે મીઠાને સોમવાર તા. ૨૫ – ૨ - ૨૦૦૨ નો મંગલ દિવસ લીધે.’ ‘એમ હોય તો તે જ ખાવું જોઈએ ?' એ પ્રમાણે | Jપ્રતિષ્ઠા માટે જાહેર કર્યો અને પૂરા સમુદાય સાથે કહીને તેણે દળેલા મીઠાની મૂઠી લઈને પેઢામાં નાખી નિશ્રા પ્રદાન કરવાની વિનંતીનો પણ સ્વીકાર કર્યો. ખાવા માંડી એટલે તેમ કરતાં એ મૂર્ખના હોટ અને દાઢી એ | જૈન સંઘના અગ્રણી શ્રી શ્રેણિકભાઈએ પૂજ્યશ્રીને મીઠાથી ભરાઈ ગયા, અને લોકોનું મુખ પણ હસતા હસતા ભારતભરના સકલ સંધો વતી સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા ધોળું થઈ ગયું. Tપ્રસંગે નિશ્રા આપવા વિનંતી કરી હતી. (કથાસરિ સાગર, ૯૪)
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy