SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકાર સમાલોચન શ્રી જૈન શ્વસન (અઠવાડિક) • વર્ષ ૧૪૦ અંક ૩-૪ તા. ૧૧-૯-૨૦૦૧ સ્વીકાર સમાલોચન અધ્યાત્મ મન પરીક્ષા શબ્દશઃ વિવેચન | શ્લોકમાં કર્યું છે તેમાં તેમની જ ટીકા છે અને ગ્રંથ ભાગ - ૧ વિવેચનકાર ઉપર મુજબ છે આ તાત્ત્વિક બોધ માટે કર્તા પૂ મહો. યશોવિજયજી મ. વિવેચનકાર આ નાના ગ્રંથનું પરિશીલનું કરી શકાય તેમ છે. પૂ. પં. શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મહેતા, સંકલન વીતરાગ સ્તોત્ર - સટીક ગુજરાતી ભાવાનુવાદ સંશોધનકારીક પૂ. સા. શ્રી ચંદનબાળાશ્રીજી મ., ગ્રંથકર્તા પૂ. હેમચંદ્ર સૂ. મ., ભાવાનુવાદકર પ્રકાશક ગીતા ગંગા, ૫, જૈન મરચન્ટ સોસાયટી, પૂ. આ. શ્રી વિજયરાજશેખર સૂરીશ્વરજી મ., ફતેપુરા રોડ, પાલડી, અમદાવાદ, ભા. ૧ મુલ્ય રૂા. સંપાદક પૂ. મુ. શ્રી ધર્મશેખર વિજયજી મ., પ્રકાશક ૭૦-00 ક્રા. પેજી પેજ ૩૬૪ ગાથા ૧ થી ૭૧ અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિંદુસ્તાન મિલ સ્ટોર્સ, આ ગ્રંથ ની રચના કુલ ૧૮૪ ગાથામાં થઈ છે. | ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, આગ્રા રોડ, ભીવંડી - અને તેની સ્વો મરી ટીકા છે. ૪૨૧૩૦૫. ડેમી ૮ પેજી ૩૦૬ પેજ મૂલ્ય રૂા. અધ્યાત મન પરીક્ષા શબ્દશઃ વિવેચન ૧૦૦-૦૦ ઉપયોગી શાસ્ત્ર અને અધ્યયનનો આ ગ્રંથ ગ્રંથ ભાગ - ૨ મૂળ ટીકા અને વિવેચન સાથે છે. દરેક ભંડારોમાં વસાવી લેવા જેવો છે પાછળથી આવા ગ્રંથો સુલભ કર્તા પૂ. મહો. યશો વિજયજી મ. વિવેચનકાર, રહેતા નથી. સંકલનકાર, કે કાશક ઉપર મુજબ ક્ર. ૮ પેજી પેજ ૩૬૫ થી ૫૯) મૂલ્ય રૂ. ૫૫-૦૦ ગાથા ૭૨ થી સિદ્ધિની સીઢિયાં - પ્રવચનકાર પૂ. આ. શ્રી ૧૨૩ સુધીનું િવેચન છે. વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ., સંપાદક પૂ. મુ. શ્રી ભુવન ભૂષણ વિજયજી મ., પ્રકાશક પાર્વાન્યુદય ગ્રન્થો ત્ર જો ભાગ બાકી છે તેમાં આ ગ્રંથ પૂર્ણ પ્રકાશન, અમદાવાદ. ડેમી ૮ પેજી પેજ ૪૦ મૂલ્ય રૂા. થશે આ મહાન ગ્રંથ માત્ર વિદ્વાનો માટે વાંચવો શકય ૧૬-00 પ્રાપ્તિ સ્થાને રસીકલાલ ચંદુલાલ શાહ, હતો હવે આ સ્વોપરી ટીકા સહિત વિવેચન સાથે ૪૭૬ ચંદ્રાલય સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા, સંકલિત થયો છે તેથી દરેક વાંચી શકશે ખાસ કરીને અમદાવાદ. ટે. નં. ૪૪૧૩૭૮ દિગંબર જાત પરમાત્મા ઉપર મૂકેલા દૂષણોનું ઉમૂલન કરી જૈન સિદ્ધાંતની જોરદાર સ્થાપના પૂ. શ્રીના પ્રવચનો હિંદીમાં પ્રકાશીત થાય તો કરવામાં આવી છે. આવા તાત્ત્વિક શ્રદ્ધાને જ્ઞાનથી ઘણા મોટા વર્ગને તે લાભ મળે અને એ રીતે હિંદીમાં સ્પષ્ટ કરનાર ના ગ્રંથ દરેકે વસાવવો જોઈએ ગ્રંથનું આ પ્રવચનો પ્રકાશિત કરીને હિંદી સમાજ ઉપર મૂલ્ય પણ ઘણું ઓછું છે. દરેક ભંડારો આ ગ્રંથના મહાન ઉપકાર થયો છે. ત્રણે ભાગની સ્થાપના થઈ જાય તે જરૂરી છે. મુનિ સુવ્રત મન મોહ્યું મારૂં – સંકલન, પ્રકાશક, આરાધક વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન પ્રાપ્તિસ્થાન ઉપર મુજબ ડેમી ૧૬ પેજી પેજ ૬૦ મૂલ્ય રૂા. ૧૨-૦૦ શ્રી મુનિ સુવ્રતસ્વામી પ્રભુના સ્તવનો ગ્રંથકાર બાદિ ઉપર મુજબ ડેમી ૮ પેજી, ૭૨ એક ઉપયોગી સંગ્રહ છેઆ પુસ્તીકામાં મુનિ સુવ્રત મૂલ્ય રૂા. ૧ - ભગવતી સૂત્રમાં દેશઆરાધક, સ્વામીના ચૈત્યવંદનો સ્તોત્ર સ્તવન અને ૪૮ દેશવિરાધક, સંપઆરાધક, સંઘવિરાધક એ ચતુર્ભાગી છે તેનું વિવેચન ઉપર મુજબ પૂ. ગ્રંથકારે પાંચ અનુસંધાન પાના નં. ૩૫
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy