SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંકે એક વર્ષ : ૧૪ અંક : ૧૫/૧૬/૧૭/૧૮ : તા. ૧૮-૧૨- ૨૦૦૧ : : ::: આગમ તત્વના ઊંડા અભ્યાસી - પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજના પરમ શુભ આશીર્વાદથી - પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ની નિષ્ઠાથી જૈન ધર્મના સંસ્કાર પોષક શ્રી જૈન શાસન અઠવાડિો જ શાર્દિક શુdોછા માટે રોજ સાડા નવ વાગતાં બધા ઘર ભેગા થાઓ પાપો તો એટલા બધા પ્રજવળયા છે કે પૂછો વાત. પણ જો કોઇની એવી ઈચ્છા હોય કે મને અને મા !! સંતાનોને પાયોમાં થી ઉગરવું છે તો એક રસ્તો બતાવું. ' રોજ રાતે ૯ વાગતાં પૂર્વે ઘરના બધા સભ્યોએ ઘરમાં પેસી જવું. જળતા કરફ્યુ લગાવી દેવો. કોઇ હાર ન રહે. જો આટલું થાય તો હોટલો, કુમિત્રો, ગંદી વાતો, સિનેમા વગેરે અંગેના જીવઠ1ળા એસી ટકા પાપોને diળું લાગી જાય. - પછી જો ધર્મગોષ્ઠી ચાલે. વહેલા સુવાય અને વહેલા ઉઠાય તો તો ઘણા મોટા લાભો તળો, મળને જીવનને પ્રાપ્ત થાય. વહેલા સૂવા-ઊઠવાથી તાળું આરોગ્ય સારું બો. એમાં જો વહેલા ઊઠીને (૪ll-૫ વાગે) જ જય વગેરે કરાય તો એ સમયે આકાણામાંથી વરસતા અમૃત (ઓકસીજા શુદ્ધ પ્રાણવાયુ) ના આયમનો એવો લાભ મળે કે મહા પવિત્ર અને પ્રસન્ન બની જાય. આ બધું મફતમાં મળવા છii કમઠાસીબ માણસો રાતે મોડે સુધી ભટકે છે. મોડાં સવારે 60વ, દસ વાગે ઊઠે છે! આમાં જો રાત્રે ૯ll થી સવારે ૬ વાગતાં સુધી ટી.વી.ની સ્વીય સદંતર બંધ રખાય તો તો એ કુટુંબમાં સ્વર્ગ તરી જાય. છે જ: R ETAR : :::: श्रीमती पुष्पामेन नटवरला शाह પરેશ - ભાવના અજય - પ્રતિ राडेश - भोसभी छज्ञेश - वर्षा - શ્રેયાંશ – જય साधनासेन प्रवीगाभार भता 48, BENLINANDAN 87, KOLKATA : 700 025. PH.: (R) 033 - 454657 ૩૫૪
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy