________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭/૧૮ તા. ૧૮-૧૨-૨૦૧
છ વિOાઈની વર્ષો સુધી ચાલ્યા કote પૂ. . શ્રી વિજ0 અમૃત સૂરીશ્વરજી મ. ની પ૨મ કૃપાથી ૫. આ. શ્રી વિજચ જિનેન્દ્ર સ્રસ્ટીશ્વજી મહારાજ ની પ્રેરણાથી
જૈન ધર્મના સિદ્ધાંતોને પ્રચારતા
* QUાસને EITËS YOTZEN
હે ભવ્યજનો ! મહ કષ્ટથી પ્રાપ્ત થયેલા
કોઇ પુણ્યના ઉદયથી આયદિશને, સારા કુલને, મનુષ્ય | મી જન્મને અને સાધુ પુરૂષના સંગને પામીને મુક્તિને માટે સમ્યકત્વને; દેવ, ગુરૂ અને ધર્મને વિષે શક્તિને; ઉપશમપણું, યતિપણું, શ્રાવકપાવું અને શ્રાવકના બારવ્રત તેના આરાધનને, સાત ક્ષેત્ર, જિનપૂજન ન્યાય, વિનય, વૈરાગ્ય, દાન,
શીલ, તપ અને ભાવનાની પુષ્ટિ, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ધૂત, માંસ, સુરાપાન, વેશ્યાગમન, પાપસંપત્તિ, ચોરી, પરસ્ત્રીગમન, ક્રોધ, માન, માયા, લોભ એ વિગેરેના જયને અને
પુણ્યના દિવસને વિષે સારા કાર્યને કરો.
એક શ્રાવક તરફથી હ. પરેશ જયંતિલાલ ગડીયા
જામનગર.