SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ તા. ૧૮-૧૨-૨૦૦૧છે. હાલારના તારણહાર પૂ.આ.શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના બોધના ધોદ થી અને પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પ્રયત્નથી જેન ધર્મનો પ્રચાર કરનાર શ્રી જૈનશાસનને હાર્દિક શુભેચ્છા 'તપનાં ઉલ્લાસની સિદ્ધિ છે શ્રીચ3 - નંદરાજાના શાકાલ મંત્રી અને તેમના પત્ની લમીવતીના ચૂલભદ્ર કરતાં નાની પુ શીવક નામે હતા. પિતાના મરણ બા તેમને મંત્રી પદ્ધ પ્રાપ્ત થયું હતું. નંઠરાજાના એ મહામંત્રીએ સો જિન મં ,રો અને ત્રણસો ઘર્મશાલાઓ બંધાવી હતી, અને જિન પૂજા:પ્રતિક્રમણા: વિગેરે ધાર્મિક ક્રિયાઓ રોજ કરતા વી. જિન ભવન:જિનપ્રતિમા: જ્ઞાન: સાધુ-સાધ્વી:શ્રાવક: અને શ્રાવિકા: એ સાતક્ષેત્રોમાં ઘન વાપ- જેને શાસનની પ્રભાવના કરી હતી. છેવટે તેમણે પોતાના પુત્રને નંદરાજાનું પ્રધાન પદ સોંપીઠીક્ષા લીઘી. ૨ 5 ||તા શ્રી પર્યુષણા મહાપર્વ માં તેમના મોટાબ્લેને યક્ષા સાદવજીએ શ્રીયક મુનિને કહયું કે, “આ પર્યુષણા પ માં કરેલા. તપથ ઘણું જપુણયપ્રાપ્ત થાય છે.'' એમ સમજાવ નવકારસ્સનું પ્રત્યાખ્યાન 531વ્યું. પછી વળી , સમજાવ, પોરસનું, એમ અનુક્રમે -સાત પોર, પુરિમ એમ કરતાં છેવટે સાંજે ઉપવાસનું પરખાણ કરાવ્યું. sઠ ભૂખ સહન કરેલ નહિ, તેથી તેજરાત્રિમાં તેથયક મુનિ કાળ કરવમાં ગયા. બાથયક્ષા સાદવ ઘણો જ પશ્ચાત્તાપ થયો કે, મારે હાથે મુનિનો ઘાત થયો “આ પાપથી કેમ છુટાય?' એમ પીત્તાપ કરતાં સંત સાહિત કાઉક્સ) દયાને રહ્યાં. એટલે શાસન દેવી તેમને મહાવિદેહકોત્રમાં શ્રી સીમંધરવામ પાર લઈ 1. શ્રી સીમંધરસ્વાર્માએ કહ્યું કે- “શ્રીયક મુનિનું મરણ ઉપવાસને લીધે થયું નથી. માત્ર તેમનું આયુષ્યજ ટલું જ હતું. ઉપવાસ તો માત્ર નિમિત્ત થવાર્થી શુભ ધ્યાનર્થી તેવમાં દેવથયેલ છે. અને ત્યાંથી યુવી મr[Lk |માં મોક્ષમાં જો.'પછી પ્રભુએ ચાર લિકા સંભળાવી. તેયાકરાખીને યક્ષા સાવીને શાસનદેવી પાછી ખlહ લારો. તે બધી વાત તેમણો ગુરુ મહારાજને કહી, જે પેલી ચાર ચાલુકાઓ સોંપી. એટલે ગુરુ મહારાજાને બે લિilઠશ વૈકલિક રત્રને છેડે અને બેલિકા આચારાંગ સૂત્રને અંતે મુ. SAMIR METAL & TUBES IMPORTERS & STOCKISTS OF SEAMLESS PIPES, TUBES & PIPE FITTINGS MILD, CARBON,M ALLOY, LOW TEMPERATURE, STAINLESS STEEL, BRASS, COPPER & TITANIUM 6. Ambika Niwas, 1st Floor, Khetwadi 5th Lane, Mumbai - 400 004. Phones : 387 30 117 382 5388. Fax: 382 46 06
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy