________________
Celeb®$( DGbe bougge©oreg©©©©©©©©©©©©er
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૫ ૧૬ ૧૭/૧૮
તા. ૧૮-૧૨-૨d gઈ
પરમ નિસ્પૃહી તપસ્વી પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની
કૃપાથી હાલાર અને હાલારીઓ જાગૃતિને કારણ
પૂ. આ.શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજે હાલારી અને વિશ્વને જાગૃત કરી તેમના માર્ગદર્શનથી વિકાસિત
ound અઠવાર્ડિકો હાર્દિક શુભેટ
0 જેથી શાસ્ત્ર અઠત
F\U : માખીને ઓળખો :
માખી ઘર - ઘરમાં જોવા મળતું જંતુ છે. માખી એ ચઉરિન્દ્રિય છે. તે ઉડતી છે. હું વાત છે. ઉડીને શરીર ઉપર, ખાધ પદાર્થો ઉપર, કચરા ઉપર કે અશુચિ ઉપર પણ તે બેસે છે.
૦ દકીના જીવાણુઓ ખાધ પદાર્થો ઉપર સંક્રાન્ત કરીને તે રોગનો ફેલાવો કરે છે. આજુબાજુ મ ખીઓનો બણબણાટ ચાલુ હોય તો બેસવાની સૂવાની ખાવાની કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિમાં • લેલ પહોચે છે.
માખી ઉડીને ખુલ્લા દૂધ, ઘી, દાળ, શાક, તેલ સાબુના ફીણ કે પાણી વગેરેમાં ૫ ગ પડી જાય છે. તે પછી તરત કાઢીને તેને બચાવી લેવામાં ન આવે તો તરત મરી જાય છે.
મોટે ભાગે ગંદકી હોય ત્યાં માખી ખૂબ પેદા થાય છે. કચરો, કેળાની છાલ, કેરીના ગ લા- છાલ વગેરે ઉપર ખૂબ માખીઓ ભેગી થાય છે.
ગંદકી એ માખીનું પ્રસૂતિગૃહ છે. ઘરમાં જેટલી ગંદકી ઓછી, તેટલી માખીની ઉર પત્તિ ઓછી.
TS TS TS TED EVED
GB GD GD GB / GB |
| | E || HD | | Sાષ્ટકા©©©©©©©©©©©©©©©©©©©ાઈECCEEDEDGENDEછEીદઇશe.
||D
Kaarlo Metal & Tubes
78 / 80, Kika Strect,
24, Pipwala Bldg, 2nd Floor, Mumbai - 400 004.
કચ્છ
E
E%E0%90%E0@GED
30, 2000@E09E%%6E%6E%6E%6E%6E%63% છે