________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ એક ૧૫ ૧૬ ૧૭ ૧૮ * ૧૮-૧૨-૨૦૦૧
જૈન ધર્મના મર્મને જાણનારા હાલાર દેશો દ્વારક
પૂ. આ. બીવેજય અમૃતીયરજી મહારાજની કૃપા અને
E
પ્રાચીન સાહિત્યો દ્ધારક યૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. પ્રેરણાથી જૈન ધર્મનો વિજય ડંકો બજાવનાર
શ્રી જા શાસા અઠવાડિકને ર્દિક શુભચ્છા
ધર્મો શૂરા : ઢપ્રહારી - જીર્ણદત્ત બ્રાહ્મણનો યજ્ઞદત્ત નામનો ઉદ્ધત પુત્ર મામાંના મરણ પછી શિકા૨માં હોદ્દેશયા૨ થયો, અને ચોર લોકોના સહવાસમાં રહી પલ્લીના અપુત્ર ભીમ પીર્વાદેવા પુત્ર તરીકે રહ્યો. તેના ઘા ઘણા જોરદાર હોવાથી, તેનું નામ ઢપ્રહારી તરીકે પ્રાદ્ધ થયું.
એડર્વાદવસેકુશસ્થળ ગામમાં તેણે ધાડ પાડી. ત્યાં બનાવ એવો બનેલ કે દેવશર્મા બ્રા ણે દૂધને તંદુલ માંગી લાવી, પોતાની સ્ત્રીને આપી જંગલ ગયો. તેવામાં તેના જ ઘરમાં તેઓએ લુંટ ચ૮ વી, આ વાત તેના બાળકે બ્રાહ્મણો કહી. બ્રાહ્મણ લાકડી લઇને સામે આવ્યો.તેને દઢપ્રહારીએ માર્ગ માંખ્યો. તેવામાં એક ગાય શીંગડું મા૨વા આવી તેને પણ ત્યાંને ત્યાં જ પૂરી કરી. પેલા બ્રાહ્મણની ૨ ફોડતી આવી. તે સગર્ભાને પણ ત્યાંને ત્યાં જ ચીરી નાંખી. તે તેનો ગર્ભ પણ તરફડીને મરી ગયો. આ ૨૨ હવા જોઇ દઢપ્રહારીનું મન ડગમગવા લાગ્યું. ‘'અરે! આબિચારાના બાળકોનો આધાર શો ? મારું શું? આ ઘોર પાપથી મારો નિતાર શી રીતે થશે ?'' તે૰ll સંસ્કાર જાગ્રત્થવા લાગ્યા. ત્યાંથી દોડીને જંગલમાં જતાં એક શાંત મુનિ મળ્યા, તેને પ્રણામ કરી પોતાની દશા ગદ્ગદ્ કંઠે કહી સંભળાવી, તે દીક્ષ આપવા માંગણી કરી. મુર્રાનરાજે તેને યોગ્ય જાણી દીક્ષા આપી. તેણે ભિગ્રહ કર્યો કે જે દિવસે મને મારું આ પાપ યાદ આવશે, તે દિવસે હું ઉપવાા કરીશ." ત્યાંથી કુશસ્થલ તરફ જ તેણેÍવહાર કર્યો. 1ક્ષા માટે જતાં લોકો પેલી વાત યાદ કરી તેને તિરસ્કારે, તે મા૨વા આવે. ત્યારે આ કેવળ પોતાના આ માની જ નિંદા કરે. ચારેય દ૨વાજે કાઉ૨સગ્ગ ધ્યાન ધર્યું. તે કર્તનર્જરા કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત યું, અંતે મોક્ષમાં ગયા.
Bharat Steel Yard
STOCKISTS & SUPPLIERS OF : STAINLESS STEEL WIRES & GALVANISED FINE IRON WIRES & CABLE ARMOUR WIRES
EL : 382 0119 / 382 0143 / 389 3617
AX : 022 - 385 5191,
desi. : 388 1836 / 388 2107
Email: bhsteel@bom5.vsnl.net.in
308
3 / 5, KHETWADI 7TH LE NE, MUMBAI - 400 004.