________________
૨
શ્રી જેન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ : , ' ૮ - ૧૨ -૨૮ હાલાર દેશો દ્વારકપૂ. આ. વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપાથી અને પરમ ઉપકારી પૂ. આ. શ્રીવિર્ધાજનેન્દ્રસૂરીશ્વર મ.ની
શુભ પ્રેરણાથી જૈન શાસનનો જયકાર કરાવતા જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા
મચ્છરને ઓળખો રાઉન્દ્રિય મચ્છરથી કોણ પરિચિત નહિ હોય ? મચ્છરનો ગણગણાટ કાનને તે પરિચિત છે. મચ્છરના ડંખ ચામડીએ ખૂબ ખાડ્યા છે. મચ્છરે મેલેરિયા જેવી બિમ 1.11 બિછાને પણ ઘણીવાર સુવડાવી દીધા છે. તે આપણાને ઉપદ્રવન કરે અને તેની ] તા અજાણીતા હિંસા પણ ન થઇ જાય તે બન્ને આશયથી મચ્છરની ઉત્પત્તિનું નિવાર ? એ
જ શ્રેષ્ઠ ઉપાય છે. સૂર્યાસ્ત સમયે બારી-બારણા બંઘ રાખવાથી મચ્છરો ઘરમાં પ્રવેશતા નથી. ઘ, માં ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત ન રાખો. ખુલ્લા કપડાં- થેલા-બેગ વગેરેમાં મચ્છરો રાઇ
જાય છે. મચ્છરની કાયા અત્યંત કોમળ હોય છે. જરાક ભારે સ્પર્શ થતાં તે જ મરી જાય છે. તો
બેસતા કે પડખું ફેરવતા પણ બેકાળજીથી મચ્છર મરી જાય છે.
- -
-
-
છે
: : :
પૂ. સાધ્વીજીશ્રી કુલદર્શનાશ્રીજી મ.ના આશીર્વાદથી જયાબેન ખેમરાંડ પુરવાર - ચેલા-હાલ:લંડન. 60 - Superirgs Lame, London. N-3.
: