________________
5.
સમ્યગજ્ઞાનની સર્વ શ્રેષ્ઠતા
NHAHAHAHAHA MMMMMM
||||| શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪ * અંક ૧૩/૧૪ * તા. ૨૭ ૧૧-૨૦૦૧
ININ
સમ્યજ્ઞાનની સર્વ શ્રેષ્ઠતા
-લે. વર્ધમાન તપોનિધિ પૂ. આ. દે. શ્રી પ્રભાકર સૂરીશ્વર જી મહારાજ
સારી વસ્તુને કોઇ ખરાબ રીતે ઉપયોગ કરે તેથી સારી વસ્તુ ખરાબ થઇ શકતી નથી. તેવી રીતે જે જ્ઞા પરમાત્મા ભાવ પ્રાપ્ત કરાવે તે જ્ઞાન જો કોઇ અજ્ઞાનમાં પયોગ કરે તેથી તેની અનાદેયતા થઇ શક્તી નથી. કોઇ સંબંધ ઉપકારીને કોઇ કારણસર સારા માટે ઓપરેશન કરીને પીડા કરે તેથી આપણે તેને પીડા કરીએ તો શું વાંધો ? એવો પ્ર નઅજ્ઞાન છાયાની આશાતના કરવાથી પાપ ન લાગે તેન જેવો છે. એંઠા મોઢે બોલવાથી જ્ઞાનની ભયંકર આ પ્રાતના છે. શબ્દો એંઠા મોઢે બોલવાથી જીભ ક્યારે અચકાઈ જાય તે ન કહેવાય. લુંછણીયા ઉપર અગર રસ્તામાં ચાલતી વખતે લખાણ આવે ત્યારે તેના ઉપર પગ મુકીને ચાલ ધાથી ક્યારે લુલા પણું મળે છે. કપડાં આદિમાં જ્ઞાન અક્ષર વાળા તથા પ્રાણીના ચિત્રોવાળા કપડા પહેરવાથી પેટની વ્યાધિ આદિ શરીરના રોગો થાય છે. એમાં શું વાંધો એ તો બધું એમ જ ચાલે ? આ જમાનામાં ક્યાં ધ્યાન રાખીરું ? આવું બોલનારાને એવા ભવો મળે છે જ્યાં જીભજન વીમળતી. પશુના ભવમાં કદાચ જીભ મળે તો બોલવાનીશ ક્ત મળતી નથી. માનવભવમાં પણ જન્મથી અંત સુધી મુંગો બોબડા પણું મળી શકે છે. કદાચ બોલવાની શક્તિ મળી હોય તો શબ્દોના ઉચ્ચાર પણ ન કરી શકે. પુસ્તક આ દે જ્ઞાનના સાધનો પછાડવાથી ઠુઠાપણું મળે છે. જ્ઞાનને ખાળવાથી આંધળાપણું આદિ મળે છે. જુઠું બોલવાથી પણ જ્ઞાનની આશાતના થાય છે. બોલવાની શક્તિનો સદુપ ોગ અનેક જીવોને ધર્મમાર્ગે જોડવામાં થઇ શકે છે. દેવ ૨ ધર્મના ગુણગાન ગાવામાં થઇ શકે છે. તેનાથી વિપરિત ઉપયોગ કર્મ બંધનું કારણ બની શકે છે. બળેલી વસ્તુમાં દવા ખાવા આદિ વસ્તુનો ઉપયોગ ન કરાય. તેવી રીતે ગુરુ ના કપડા આસન ઉપર પણ પગ ન મૂકાય. તેમ જ્ઞાનનું પ્રતિક જ્ઞાન
3
જ્ઞાન એ આત્માનો સ્વભાવીક ગુણ છે. આત્મા એ પરમાત્મા સ્વરૂપે છે, અને પરમાત્માના જ્ઞાન ગુણની આશાતના એ વીતરાગના ગુણની આશાતના છે. સ્વ અને સર્વના અહિતનું કારણ બને છે.
ત્રિરંગી ધ્વજમાં રાષ્ટ્રની સ્થાપના છે. તેનું અપમાન તેની આશાતના તેને પગ નીચે કચડવો તે જેમ રાષ્ટ્રનું અપમાન છે. તેવી રીતે વીતરાગના ગુણને પગ નીચે કચડવો, સંડાસમાં લઇજવો, કપડામાં અક્ષરો છાપી તેના ઉપર ઘોકા મારવા, સૂતી વખતે પુસ્તકો-છાપા માથા નીચે રાખવા. આ બધી જ્ઞાનની આશાતના છે. પોતાના નાશ માટે પોતે છરી ઘસીને તૈયાર કરવા જેવું છે.
જ્ઞાન તો તેને કહેવાય જે જ્ઞાન દ્વારા આત્માની સ્વમાવતાનું જ્ઞાન થાય. પરમાત્મા પ્રત્યેના ભાવ પ્રગટેતેજ સાચું જ્ઞાન છે. બાકી બુદ્ધિનું અંધપણું છે. આ વાત પતંજલી મહર્ષી અને ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા રેછે. મિથ્યાજ્ઞાનઆત્માને ભૂલાવે. સમ્યજ્ઞાનસા જાગૃતરાખે
તો પ્રશ્ન થાય છે કે અજ્ઞાન જ્ઞાન હોય ને અજ્ઞાન દુર્ગા નાખે છે તે અજ્ઞાન છાયા છુપીની આશાતના તો ન ગામાયને
જેમ કોઇ વસ્તુનો વ્યક્તિનો રાગ ન કરાય તેમ દ્વેષ પણ ન કરાય. તેવી રીતે જ્ઞાનની આશાતના પછી તે સમાજ્ઞાન હોય કે મિથ્યાજ્ઞાન જ આશાતના કે તેના ઉપર કષય ન કરી શકાય. જડ ઉપરનો કે કષાય જીવ ઉપર કયારે કષાય કરાવે તે ન કહી શકાય. સૂક્ષ્મબુધ્ધિ વગર બધું ન
સમજાય.
ફો છે ? કેવા કર્મ બંધાતા હશે.
કેમ કે સમ્યગજ્ઞાનની જે લીપી છે જે અક્ષર છે તે મિ યાજ્ઞાનના અક્ષર છે. ફટાકડા નાના મોટા હોંશે હોશે
[[[[[[[ s} {{{
ત્રણથ