SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી - તુલસા શ્રી જૈન શાસન અર્ષિક) ૧ વર્ષ ૧૪ અંક ૧૩-૧૪ તા. ૨૭-૧૧- ૦૧ આપવાની વાત છેડી ત્યાં જ તેમણે વચ્ચે મધ્યસ્થી કરી. નાગ સારથિએ રણટંકાર કર્યો. મહાસતીન અન્યલગ્નની વાતને નકારી કાઢી. જીવનશુદ્ધિનો અને એક પત્નીત્વના સિદ્ધાનનો ના સારથિએ ઉચ્ચાર્ય: પ્રિયે ! તું શું બોલી ! રણકાર સારથિના કંઠમાંથી પ્રસરી રહૃાો તો. જેને રહી છે. વિી ! યાદ રાખજે, કે કદાચ કોઈ સમ્રાટ્ | સાંભળીને મહાસતી સુલસા પણ પ્રસન્ન બની. પોતાની ૫ ની જેવી, અપ્સરા જેવી કે રંભા જેવી રૂપ દેવી તુલસા હવે વિચારવા લાગી : પતિ જો પ્રક રૂપના અંબાર જેવી, લસલસતી કાયા ધરાવતી રાજકન્યા પત્નીત્વના વ્રતમાં આટલા બધા નેક છે અને પાછા આપવા તૈયાર થઈ જાય, કન્યા સાથે પોતાનું સંપૂર્ણ પુત્રના અભાવથી પીડાય રહ્યા છે, તો એક સતી - સામ્રાજ્ય પણ ભેટ ધરી દે, તોય તે સ્વીકારવા હું સન્નારી તરીકે પતિના ચિત્તની આવી અસમાધિને દૂર તૈયાર નથી. કરવાના ઉપાયો માટે વિચારવા જ રહ્યાં. મે પથ લીધાં છે : સુલસા સીવાયની નારીને સુલસા, પુત્ર પ્રાપ્તિ કાજેના ઉપાયો વિચારવા મનથી પ ઝંખવી નહિ. દેવી ! ખીરનો મઘમઘતો માંડી... સ્વાદ ચાખનાં પછી કાંજી ચાંટવાનું શું મન થાય ? કાંતા ! શું વિચાર્યા હશે ઉપાયો ? એ જાણવા આવતો પુત્ર મળશે તો તારાથી જ. પુત્ર પ્રાપ્તિ માટે હું અભિલવું છું, એ વાત સાચી પણ પુત્ર મેળવવા અન્ય લગ્ન તો અંક વાંચવો જ રહ્યો. ક્રમ તા : કદાપિ નહિ કરું. તારા દ્વારા પુત્ર પ્રાપ્તિ થતી હોય તોજ મને સ્વીકાર્ય બનશે... ૧૯ મી પુણ્યતિથિ પ્રસંગે શણગારમાતાના શાસન શણગાર બન્ય રામગુરુના આણગાર શ્રી કનકચન્દ્રસૂરિ મહારાજ ! જેમને મુનિપદ પ્રદાદાગુરુ શ્રી દાનસૂરિ મ. ના કે જેમને પ્રદાદાગુએ ૧૨ મા વર્ષે સુરતની પાયપર હસ્તે મળ્યું અને મુનિ કનકવિજયજી બન્યા. (સં. ૧૯૮૩) | પ્રવચન કરાવ્યું. • જેમને પંન્યાસપદ દાદાગુરુ શ્રી પ્રેમસૂરિ મ. ના કે જેમને પ્રદાદાગુએ “આરંભસિદ્ધિ' જેવા જન હસ્તે પ્રાપ્ત થયું અને પંન્યાસ કનકવિજયજી ગણિવર બન્યા | જ્યોતિષ ગ્રંથનું અધ્યયન કરાવ્યું. (સં. ૨૦૦૧ ) કે જેમને દાદાગુએ કર્મશાસ્ત્રો - છેદગ્રન્થો વગેરે • જેમને આચાર્યપદ ગુસ્વર્ય શ્રી રામચન્દ્રસૂરિ મ. | આગમોનાં રહસ્ય સમજાવ્યા. ના હસ્તે અર્પણ થયું અને આચાર્ય કનકચંદ્રસૂરીશ્વરજી બન્યા કે જેમને ગુરુદેવશ્રીએ શાસન સેવાનો અને (સં. ૨૦૨૯) સિદ્ધાંતરક્ષાનો પરમાર્થ સમજાવ્યો. કે જેમને બાલદીક્ષા પહેલાં નંબરે સિદ્ધ કરી બતાવી. ત્યારેજ સિંહ જેવું સત્ત્વ પામેલા પૂજ્ય શ્રી નિતીક કે મને પ્રદાદાગુરૂ - દાદાગુરૂ અને ગુરૂદેવના | હતા, નીડર હતા, સત્ય પ્રરૂપક હતા, સ્વની સાધનામાં આગળ ચાલવામાં બાલમુનિ તરીકે મોખરાનું સ્થાન મળતું. અપ્રમત્ત, શાસનની સેવામાં તત્પર અને સિદ્ધાંતની રવામાં કે જે મને ૧૧ મા વર્ષમાં, રામગુસ્ના ૧૧ મા શિષ્યમાં પ્રતિપાલ જાગૃત હતા. અને વૈશાની ૧૧ ના દીક્ષા થઈ. કોટિ કોટિ વંદન સૂરિ દાન - પ્રેમ - રામચના કૃપાપાત્ર પટ્ટધરને ! કે જેમને ૧૧ ગણધરની શાસન સ્થાપના દિવસે દીક્ષા પ્રાપ્ત થઈ. 1 83%8:::: : : : :::::: , ૧૬૧ : ૧
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy