SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મહા સતી - સુલસા શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪ . અંક ૧૩-૧૪ તા. ૨૭-૧૧-૨૦૦૧ હતી. સંચ અનુભવે છે. સંપ પણ ટકતો નથી. | હે દેવ ! હું આપને પ્રાર્થના કરું છું કે આપ અન્ય ગૃહસ્થાશ્રમની સિદ્ધિ છે; પુત્રની પ્રાપ્તિ. દાંપત્યની વેલ | કોઈ ગુણવંતી | લક્ષણવંતી કુળવાન બાળા સાથે પાણિ પર ખીલેલું પુષ્પ છે; પુત્રની પ્રાપ્તિ. ગ્રહણ કરો. એના સંયોગે પુત્ર પ્રાપ્તિો આપની ‘સુલસા અનિમેષ નયને આર્યપુત્રને સાંભળી રહી | અભિલાષાને પૂર્ણ કરો. અન્ય કન્યા દ્વારા પિતૃપદ હતી. પરસ્પરની દ્રષ્ટિમાં દ્રષ્ટિપરોવીને સંલાપ કરતાં | મેળવીને કૃતકૃત્ય બનો... ના સારથિનો વાપ્રવાહ જ્યાં અટક્યાં ત્યાં સતી હૃદયની કેવી પણ વિશાળતા? સુસાના અધરો અભિભાષણ માટે લાલાયિત બન્યાં. અત્તરની કેવી પણ અમીરી ? મહસતીના ચહેરા પર અખંડ ગાંભીર્ય ફેલાયેલું હતું. સુલસા સાચ્ચે જ મહાસતી હતી. ગુણવંતી હતી. પતિદેવની વીતક સાંભળીને, તેમની મનોવેદનાને પતિના પગલે પગલું ભરે એને સતી કહેવાય. જ્યારે વાંચીને આ મહાસતી એક એવા નિર્ણય પર આવી પચી, કે જે નિર્ણયમાં તેણે જાતના – અમન - ચેનનું પતિના ઈશારા ખાતર જે ન્યોચ્છાવર બનવા તત્પર રહે, તેને મહાસતી લેખાય. સુલસા આવી જ એ મહાસતી બલિદાન આપવું પડે. પોતાના અસ્તિત્વના સૌષ્ઠવને જતું કરવું પડે. હા ! આવા કઠોર પથપર વિહરવા માટે ય આ પતિના ચિત્તને શાંતિ બક્ષવા તેણે કેવું ભવ્ય સતી- મા સજ્જ થઈ ગઈ. બલિદાન આપ્યું ? પોતાના જીવનની આઝ દીને એણે નકારી નાંખી પોતાની ભોગસુખની સ્વતંત્રતાને એણે | સારથિની મનોવેદનાથી તુલસા રગેરગ વહેંચી આપી પોતાની સુખાકારિતાના સામ્રા યને એણે માતગાર હતી. સારથિના સ્વભાવથી પણ તે એક સામે ચાલીને બે ટુકડામાં વહેંચવાની વાત કરી ધર્મપત્નીના નાતે સુપરિચિત હતી. તે કેવળ જીવન સંગાથીની જ ન હતી; તે સારથિના જીવનનું અભેદ્ય ભવ્ય બલિદાન ! કવ પણ હતી. સારથિના જીવનવનમાં ધર્મનું પાણી અદ્ભુત દાક્ષિણ્ય ! રેડનું કાર્ય તેણે સુપેરે અદા કર્યું તું. તે વર્ષોથી જાણતી કાયાને કુરબાન કરવી હજીય સહેલું છે પણ તી,Iકે પતિદેવ પુત્રના અભાવથી પીડાઈ રહૃાાં છે. સ્વતંત્રતાને કુરબાન કરવી ઘણીજ કઠિન ), અંગને વ્યતિ બન્યાં છે. ચિન્તાતુર રહે છે. પતિના ચિત્તની કુરબાન કરનારા ઘણા મળશે, પણ પોતાના અધિકારને આવી દાઝખને દૂર કરવા એણે વખતો વખતના પ્રયત્ન કુરબાન કરનારા ભાગ્યેજ જોવા મળશે. સુલસાએ પણ કરેલાં. પતિદેવનું મન સદાય પ્રસન્ન રહે, પુત્રની | પ્રાપ્તિની આગ જેવી અભિલાષા દૂર હટી જાય, એ માટે પોતાના અધિકારની કુરબાની પતિદેવના શરણે ધરી દીધી. પોતાની એકચક્રતાનું તર્પણ પતિદેવના એણે હિતશિક્ષાના | ધર્મના અમૃત પણ સીંચી જોયા. અફસોસ ! મહાસતીના બધાય પ્રયત્નો વિફળ પૂરવાર કરકમળોમાં મૂકયું. શ્રેયા નાગસારથિના મનની પુત્ર લાલસા કેમેય શાંત સબૂર ! જે મનુષ્યને સુલસા જેવી મહાસતી નહી પડતી. અર્ધાગના તરીકે સાંપડી હોય, એ મનુષ્ય પણ કેવો T પતિદેવને ચિત્તસમાધિ આપવાની બધીય ચેષ્ટા હોય ? ગુણોની ગરિમાથી સમૃદ્ધ બનેલો. સિદ્ધ તો ખાતર જ્ય વ્યર્થ બની ગઈ ત્યારે મહાસતી સુલસાએ એક ઝઝુમનારો. જીવનશુદ્ધિ ખાતર ફના થન રો અને આJરી નિર્ણય કરી લીધો. તેણે જણાવ્યું : પૂર્ણસંતોષી સ્વદારામાં સંતોષ માનનારો. श्रुत्वे ते मत्वा पतिमानसं सा गुणैर्विशाला सुलसा बभाषे બસ ! નાગ સારથિ પણ આવા જ એક ભરથાર તના ક્રાંગ્વિનીય વાનાં ઘન્યાં મન વં કૃતકૃત્યપાવન |ર/૩૦ | હતા. મહાસતી સુલસાએ જ્યાં અધિકારની કુરબાની $$$જ હાલ: sw:: કસ્ટડ ફાટક) + + . . આ FR; ; કડી :::
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy