________________
જિક .
પ્રવચને એકાવનમું
. (અઠવાડિક) 1 વર્ષ ૧૪ . અંક ૧૩-૧૪ તા.૨૭ ૧૧-૨૦૦૧ ય ચેન પડે એટલે શું?
સંસારમાં નથી પણ મોક્ષમાં જ છે. સંસારના સુખને સુખ ઉ.- ખરેખર ધર્મી જ આ. જેને આ દુનિયાનું સુખ
શબ્દનો વ્યભિચાર છે. સંસારનું જે સુખ છે તે પરિણામે | ભૂંડું માગી જાય તેની હાલત આવી હોય. પછી તેને
આત્માને દુઃખી જ કરનારું છે- આ વાત ન સમજાય તેવી
છે ? ગુજરાતી ભાષાના સ્તવનોમાં પણ આજ વાત કહી. સમજાય કે- આ સુખની પાછળ પાગલ બનીને મારો ધર્મ ને ભૂલી ગયો, ખરેખર હું લુંટાઈ ગયો. ખરો શ્રોતા પણ તે જ કે જેને ધર્મ ન સમજાય ત્યાં સુધી ચેન ન પડે સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મ ક્ષ; અને ર્મ સમજાઈ ગયા પછી ધર્મ કરી ન શકે તો ય ચેન
કર્મભનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમઝાંખ '' ન પ.
માત્ર આત્મિક સુખ અને મોક્ષનું સુખ તે બે જ આજનો મોટાભાગનો ધર્મ રૂઢિનો થયો છે. પાપ
ઈચ્છાવા જેવા છે. પણ સંસારનાં ખાવા – પીવા પહેરવા મઝથી કરે છે. ધર્મ ન છૂટકે કરે છે. ફાવે તે રીતે કરે છે.
- ઓઢવા, મોજમઝાદિનાં જે સુખ છે તે ઈચ્છવા જેવાં ધર્મના કામ માટે આગ્રહ ન કરાય તેમ કહે છે- તે બધાને
પણ નથી. ખાવાનો પ્રેમી જીવ તપ કરતો હોય તો તેનો આ વાત નહિ સમજાય. ધર્મીમાં પણ બધા જ ધર્મી હોય
તપ પણ સારી રીતે ખાઈ-પી શકાય તે માટે હોય છે. તેવું થી. જેને ધર્મ ગમે તેને શું ગમે ? “અરિહંતો
ઘણાને તપના પારણે ખાવા – પીવાદિમાં મઝા આવે છે મહદેવ, જાવજીવં સુસાહૂણો ગુણો; જિણપન્નાં તત્ત
માટે તે મઝા કરવા માટે તપ કરે છે. આ તપન, મશ્કરી ઈહ સમ્મત્ત મએ ગતિએ' આ ગાથા રોજ બોલો છો?
નથી ! તપ કરે અને ખાવું - પીવું સારું લાગે તેમાં જ દેવ ત શ્રી અરિહંત પરમાત્મા જ. ગુરુ પણ સુસાધુ હોય
મઝા આવે તો તેનો તપ કેવો કહેવાય ? તપની ટણી જ તે જ અને ધર્મ પણ શ્રી અરિહંતદેવે કહૃાો હોય તે જ ધર્મ
થઈ ગઈ કહેવાય ને? આ વત હૈયાથી સમજતો થઈ જાય તેનું કલ્યાણ થઈ
આત્મામાં મિથ્યાત્વ, અવિરતિ અને ક ાય એ જાય. તે જ જીવ શ્રી અરિહંત પરમાત્માને બરાબર
ત્રણ પાપ પડેલા છે. તે ત્રણ પાપ એવાં છે કે જીવ ને સાચું ઓળતો થઈ જાય. પછી તેને લાગે કે- માબાપે જે ઉપકાર નથી કર્યો તે ઉપકાર
સમજવા દે જ નહિ. જેનું મિથ્યાત્વ ખૂબ મજબૂત હોય શ્રી અરિહંત
તેની અવિરતિ અને કષાય પણ મજબૂત હોય ત્રણેને પરમામાઓએ કર્યો છે. મા-બાપ પણ જે ઉપકાર કરે તે શ્રી અરિહંત પરમાત્માઓનો ઉપકાર ઝીલે માટે કરે છે.
મન, વચન અને કાયાના યોગો જીવની
પાસે એવાં એવાં કામ કરાવે છે જેનું વર્ણન ન થાય ! માટે ૧ શ્રી અરિહંત પરમાત્મા જેવા જગતના ઉપકારી
મિથ્યાત્વ જેનું મંદ પડે તેની અવિરતિ અને તેના કષાય કોઈ થયા નથી અને થશે પણ નહિ.
પણ મંદ પડે. તે જીવ ધર્મ માર્ગની સન્મુખ થાય. શ્રી અરિહંત પરમાત્માઓ તમે બધા સંસારમાં
ન ખાવા - પિવાદિમાં મઝા આવે તો દુ ખ થવું રહો તેમ ઈચ્છે છે કે બધાને મોક્ષે મોકલવા ઈચ્છે છે ?
જોઈએ. આ ખાધેલું ગમે તેટલું સારું હોય પણ તે વિષ્ટા તમે આસારમાં રહો તે શ્રી અરિહંત પરમાત્માને પસંદ પડે ખરું 1 તમે બધા સંસારમાં મઝથી રહેજો તેમ શ્રી
થઈને બહાર નીકળે છે તે જોવાય તેમ નથી. અણસમજ, અરિહંમ પરમાત્મા કહી ગયા છે? આખા જગતને મોક્ષ
આદમી મોજમઝાદિ માટે ખાય – પીએ અને ૫ ૫ બાંધે
છે. જ્યારે સમજ, આદમી એટલા માટે ખાય કે આ સમજ પનાર, મોક્ષમાર્ગ સમજાવનાર એક માત્ર શ્રી
શરીરથી ધર્મનું કામ લેવાય. આ શરીરથી શું સાચું છે ? અરિહ પરમાત્મા જ છે. તેઓ કહી ગયા છે કે જેઓને
તમે બધા ભુખ – તરસ - ટાઢ – તડકા નથી ઠતા ? સાચું મને વાસ્તવિક સુખ જોઈતું હોય તેને મોક્ષમાં જ
વેઠો છો પણ શાને માટે વેઠો છો ? પૈસા ટકાદિ જવું છે. આત્માને જે સાચું સુખ જોઈએ તે સુખ |
મેળવવા અને મોજમઝાદિ કરવા વેઠો છો પણ ધર્મ કરવા ૧૫૦
છે. જો
તમને તેની ન
જર