________________
| પ્રવચન - એ કાવનમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) પ વર્ષ ૧૪
અંક ૧૩-૧૪
તા.૨૭-૧૧-૦૦૧
સં. ૨૦૪૩, ભાદરવા વદિ -૬, રવિવાર, તા. ૧૩-૯-૯૮૭) શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪૦bos,
પ્રવચન - એકાવનમી
પ્રકીર્ણક ધર્મોપદેશ
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
કડ કરી . આ
ગત કથી ચાલુ.....
શીતલ નહિ ? તેમાં મઝા આવી જાય તો આનું
ભલું થાય કે ભૂંડું થાય? જે સ્તુને સારી માનો તો તે કરવાનું મન કોને ન થાય ? ન કરી શકે તે ય બને પણ કરવા જેવી નથી તેમ
પ્ર.- અનુકૂળતા મળે તો “હાશ' થાય છે. તે કહે? સાધુધર્મને સારો માનતા હો તો તમે સાધુ હજી ઉ. - તે જ ઘડીએ કર્મ બંધાય તો કયું કર્મ બંધામ? સુધી નથી પયા તેનું તમને દુ:ખ છે કે આનંદ છે ? મોટે ભાગે તો અશાતા વેદનીય કર્મ બંધાય, આયુષ્ય કર્મ આપણે આ વાત આપણાં હૈયાને અડાડવી છે, આ
બંધાય તો દુર્ગતિનું જ બંધાય. - વાત સમજને સાચી સમજવાનું હૈયું બનાવવું છે. માત્ર અશાતામાં મઝા આવે તો શાતા બંધાય. ધર્મ વાણીથી બં લે તે સમજા ન કહેવાય. સમજા તો તે કરનારને આજે શાતા, સુખ જોઈએ છે પણ કષ્ટ વેરાને કહેવાય કે જેને સાચી વાત સમજાઈ ગયા પછી તે ન થઈ | ધર્મ કરવાની વાત કરીએ તો ‘મારાથી આ.. આ ન થાય' શકે તેનું ભારોભાર દુ:ખ હોય ! સાચી વાત કેમ ન | તેમ કહે છે. સમજાય તેવું મન તો થવું જ જોઈએ. જે ચીજ સારી | પ્ર.- અમને સુખ સારું લાગે છે છતાં ય દુનિયાના લાગી તે લેવાનું મન થાય, તે ચીજ મળ્યા પછી તેને | સુખને સારું કહેનારા પાસે નથી જતા અને સુખને ર્ડ સાચવવાનું મન થાય અને મળેલી તે ચીજ બગડે નહિ | કહેનારા પાસે રોજ આવીએ છીએ તો તેના સંસ્કાર નહિ તેની ચિંતા થાય તે જીવ સાચો સમજા કહેવાય. આજના | પડે ? ધર્મ કરનારનાં ભૂતકાળમાં સારા સંસ્કાર છે નહિ અને
| ઉ.- રોજ થતું હોય કે- “આટલું આટલું સાંભવવા અહીં નવા સારા સંસ્કાર પાડતા નથી તે ખૂબ જ
છતાં ય હજી આ દુનિયાનું સુખ ભૂંડું કેમ નથી લાગતું? શોચનીય વાત છે.
સુખ ભૂંડું લાગ્યા વિના મારું ઠેકાણું પડશે નહિ' આવું જો આજ નો ધર્મ કરનારો વર્ગ ધર્મ કેવી રીતે કરે છે?
થતું હોય તો કામ થઈ જશે. સારા સંસ્કાર ધીમે ધીમે પડી. ભગવાનના દર્શન પણ પેઠા અને નીકળ્યા તે રીતે કરે
- તમે બધા રોજ સાંભળો છો તો મારે અહીંધી છે, પૂજા પણ કરી, ન કરીને નીકળે છે, ચૈત્યવંદન તો
જવાનું છે તે યાદ છે ખરું ? આજે સો – સવાસો વર્ષનું ઘણા કરે જ નહિ અને જે કરે તે ય ઝટપટ બોલીને
આયુષ્ય કહેવાય છે. તો મરવાનું નક્કી છે. મરીને માં રવાના થાય છે - તેને સારા સંસ્કાર કઈ રીતે પડે ?
જવું છે તે વિચાર આવે છે ખરો? આ વિચાર ન આવે તમને બધાને સારી રીતે ધર્મ કરવાનું મન થાય છે ખરું?
તો તે સાચો સાંભળનાર કહેવાય ખરો ? સાંભવેલું જેટલો ધર્મ કરી શકો તેટલો પણ ધર્મ સારી રીતે કરો છો
સમજાય નહિ તો પણ ચિંતા થાય છે ખરી ? અને ખરા? ધર્મ કરવાનો સાચો ભાવ પણ છે ખરો ?
સાંભળેલું સમજાઈ જાય તો કર્યા વિના ચેન પડે ખરી? તમે બધા સંસ્કૃત – પ્રાકૃત તો ભણ્યા પણ નથી
તમને સાંભળેલું સમજાઈ જાય તો ઘેર જઈને વાત કરી અને ભણવાનું મન પણ નથી. પણ ગુજરાતી ભાષાના
ખરા ? તમે જેમ વ્યાખ્યાન સાંભળો છો તેમ ઘરે જઈને જે સ્તવનાદિ બોલો છો તેની પણ અસર થાય છે ખરી?
કુટુંબને ધર્મ સંભળાવો ખરા ? ‘શીતલ નહિ છાયા રે આ સંસારની” આ સ્તવન કેટલી
સભા - ન સમજાય તો ય ચેન પડે, સમજાય છે | વાર ગાયું છે ? હૈયાને અડયું છે ? સંસારની છાયા
- ૧૪૯
S
YS GREATEST 10