________________
NILAIANNIAAAAAAAAAAAAAAAAAAAAAAAAAIAAL
ૌE મિરજાપરે મંગલમય પ્રવેશ
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪
અંક ૧૩/૧૪ * તા. ૨૭- ૧-૨0૧
શાસનની
મિરજનગરે પૂ.ગુરુભગવંતોનો શેષયાતુર્માસાર્થે મંગલમયપ્રવેશ )
15
સ્ત્રી શ્રી NAREERઝાઝી કીકીયાર કરી શકત્રી
સમગ્ર મહારાષ્ટ્રમાં “આરોગ્યધામ” તરીકેની | નું સંઘપૂજન થવા પામેલ, શ્રી સંઘ તરફથી તિલક કરીને ઐતિકાસિક પ્રસિદ્ધિને પામેલા એવા શ્રી મિરજેનગરે સૌ | સંઘપૂજનનું આકર્ષક કવર અર્પણ કરવાનો ચઢાવો બોલાતા પ્રથમ કાર જસુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ | સંઘવી હીરાચંદ ગુલાબચંદ બિજાપુરવાલાએ ખૂબ જ સારી વિમહોદયસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા- આશિષથી બોલી બોલીનેલાભ લીધેલ. ત્યાર બાદ પૂ. ગુરુભ વંતશ્રીનું શાસન પ્રભાવક પૂ. આ. શ્રી જ્યકુંજર સૂ. મ. તથા પ્રવચને | માંગલિક મનનીય પ્રવચન થયેલ. “સર્વમંગલ' બાદ શા. પ્રભા કપૂ. આ. શ્રી મુક્તિપ્રભ સુ.મ. ના શિષ્ય-પ્રશિષ્યરત્નો | મોહનલાલજીચુનીલાલજીપરમાર મિરવાલા તરફથીસલ
પૂ. મુશ્રી પુણ્યરક્ષિત વિ. મ., પૂ. મુ. શ્રી અક્ષયબોધિ વિ. | શ્રી સંઘનું સ્વામીવાત્સલ્ય થવા પામેલ. જેમાં ૬૦ જેટલા . . તાપૂ. મુ. શ્રી આત્મરક્ષિત વિ. મ. નો શેષ ચાતુર્માસાર્થે || પુણ્યશાળીઓને બેસાડીને ખૂબ જ સુંદર ભક્તિ કરવામાં તા. પ્ર. અસો વદ ૫ના મંગલમય પ્રવેશ થયો.
આવેલ. પૂ. ગુરુભગવંતોના પ્રવેશ નિમિત્તે સામૈયાનો મંગલ | પૂજ્યશ્રીના પ્રવેશ પ્રસંગે શ્રી સાંગલી સંઘ માંથી બે પ્રારંભશ્રીવાસુપૂજ્ય સ્વામી જૈન દહેરાસરથી હોઇપૂજ્યશ્રીએ | બસો આવેલ તેમજ બિજાપુર - જમખંડી - મારગ - સૌ પ્રમત્યાં દહેરાસરે પધારી સામુદાયિકચૈત્યવંદન કરાવેલ. | નિપાણી - કોલ્હાપુર આદિ સંઘોમાંથી ખૂબ જ સારી શ્રી તરફથી સંઘપૂજન થયેલ. ત્યાર બાદ છેડા ભવન નૂતન સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થયા હતા. ઉપાયમાં માંગલિક-પ્રવચનાદિ થયેલ. સવારે ૯-૩૦કલાકે * પ્ર. આસોવદ૯ થીસામુદાયિક શ્રી પંચમહાવ્રતાનો સામૈયનો મંગલ પ્રારંભ થયેલ. જેમાં ૧૪સ્વપ્નનીદીજુદી | મંગલ પ્રારંભ થયો છે. જેમાં ૯૦આસપાસ પુણ્યશાળીઓ રીક્ષા કે આકર્ષણનું કેન્દ્ર બની જવા પામેલ. ૧૦-૩૦વાગે | જોડાયા છે. સામુદાયિક શાશ્વતી ઓળીનું આયોજન પણ છે. શ્રી સુમતિનાથ દહેરાસરે સામૈયું પૂર્ણ થયેલ. શ્રી ચન્દ્રાવતી નવાન્ડિકા મહોત્સવ સમેત થવા પામ્યું છે.
સૂર્યકત અતિથિ ગૃહમાં પૂજ્યોની મંગલ પધરામણી-- મિરજંસંધના જૈન ઇતિહાસમાં પ્રાય: ૫૦વર્ષમાં સૌ મંગલચરણ થયા બાદ શ્રી સૂર્યકાંતભાઇ આરગવાલા તથા | પ્રથમવાર જ ચાતુર્માસ હોઇ સંઘમાં ખૂબ જ ઉત્સાહનું શ્રી સૂકાંતભાઇ (અધ્યક્ષ) એ પૂજ્ય ગુરુદેવો તથા સકલ શ્રી | વાતાવરણ સર્જાયું છે. પ્રતિદિન શ્રી ધર્મરત્નપ્રાણઆધારિત
સંઘનું ભાવભીનું સ્વાગત કરેલ. અધ્યાપક શ્રી ભરતભાઇએ | “ભાવશ્રાવકના ૧૭ગુણો” ઉપર પૂજ્યશ્રીમનનીય પ્રવચન માટે ભાવહીસ્વાગત ગીત ગાઇને સહુને ભાવવિભોર બનાવેલ. | ફરમાવે છે. ખૂબ જ સારી સંખ્યામાં સંઘ લાભ લઇ રહ્યો છે.
શ્રી અનિલભાઇએ (સેક્રેટરી) સભાનું સુંદર સંચાલન કરેલ. પ્રતિદિન ૫ રૂ. નું સંધપૂજન નિયમિત ચાલી રહ્યું છે. પૂ.ગુભગવંતોનું ગુરૂપૂજન કરવાનો ચઢાવો બોલાતા શા. શ્રી મિરજ જૈન શ્વે. મૂ. સંઘ તથા શ્રી વાસુપૂજ્ય
શાંતિલાલ રીખવચંદજી પોમાણીએ બોલી બોલીને દહેરાસર ટ્રસ્ટ - મિરજના સંયુક્તપણે આ શેષ ચાતુર્માસનું e લાભ લીધેલ.
આયોજન થવા પામ્યું છે. પૂજ્યોના મંગલ પ્રવેશ નિમિત્તે મિરજ સંઘના આરાધકો | એકંદરે, મિરજનગરે પૂજ્યશ્રીના પ્રવેશના પ્રસંગ આ તેમ બહારગામથી પધારેલા ભાવિકો તરફથી કુલ્લે ૮૦રૂા. | યાદગાર - અવિસ્મરણીય બની ગયેલ..
માળા બ્રાઝીણી ઝીબ્રા ૧૪૮ ]HIRIBEા રે