________________
પ્રવચન – પચ્ચીસમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪
અંક ૯-૧૦
તા. ૨૩-૧૦-૨૦
બન્યા છો ને ? આ સંસાર રહેવા જેવો નથી, છોડવા ઉ. - શ્રીમંત પણ જો સંતોષી બની ગયો અને તે જેવો જ છે તે વાત હૈયામાં બરાબર લખાયેલી છે ? જો પૈસાનો સદુપયોગ કરવા ઈચ્છે, તે પણ ભોગમાં ન તમારે પણ સંસાર છોડવો છે અને તમારાં સંતાનોને પણ પણ દાનમાં તો તેના જેવો બીજો સુખી કોણ છે ! તેવા? સાધુ જ બન વવાં છે ને ? સંતાનો સાધુ ન થયા માટે શ્રીમંતો ધર્મની મહાપ્રભાવના કરે. તેવા શ્રીમંતો ને લગ્ન તો ન છૂટકે કરવાં પડે છે ને ? લગ્નની ઉપાધિની હોય ત્યાં મંદિરાદિ ધર્મસ્થાનો જીર્ણ ન હોય. એક શ્રાવા ખબર છે ને? તમે બધા લગ્ન પહેલા સુખી હતા કે લગ્ન દુઃખી ન હોય. શ્રીમંતો જો સંતોષી અને દાનપ્રિય હો પછી સુખી છે ? મોટાભાગને સંસારના સુખ માટે લાતો તો તો ધર્મમાં લંક લાગી જાત. પણ આજના શ્રીમંત ખાવી પડે તો તે ય મીઠી લાગે છે. પણ ધર્મની બાબતમાં મહા અસંતોષી અને ભીખારી જેવા બની ગયા છે કે સાચી વાત સાંભળવી પણ ગમતી નથી!
સાધર્મિકો સીદાય છે અને જનાવરો ભૂખે મરે છે. આજ મોટાભાગના ધર્મી વર્ગને મોક્ષ જોઈતો - વિરાગભાવને પામેલા તે બે પુત્રો હવે પોતાનું નથી પણ સરકારનું સુખ જ જોઈએ છે. શાસ્ત્ર કહ્યાં છે કે- પિતા ભૃગુ પુરોહિતને કહે છે કે- ““આ મનુષ્ય આ અસાર સંસારમાં મનુષ્ય જન્મ દુર્લભ છે. અને શાશ્વત નથી. આ શરીર રોગોથી ભરેલું છે, પણ મનુષ્ય જન્મમાં પણ રોજ સદ્ગુરુ મુખે શ્રી જિનવાણીનું | અંતરાયોને કરનારું છે. મૃત્યુ કયારે આવે તે નક્કી નથી. શ્રવણ કરવું તે દુર્લભ છે. રોજ સદ્ગુરુ મુખે શ્રી | માટે આ ઘરમાં વાસ કરવાનું અમને જરાપણ મન નથી જિનવાણીનું શ્રવણ કરનારા કેટલા ટકા મળે ? આજે તો તેથી મૌન અર્થાત સાધુપણાનું જ આચરણ કરતા
સંસારમાં એ વા થવું, તેવા થવું – આગળ વધો તેવું જે ઈચ્છીએ છીએ. માટે આપની અનુમતિ લેવા આવ્યા કહે તે જ વા તો ગમે ને ? સંસારના સુખના જ ભુખ્યા | છીએ.” આ સાંભળતાં જ મા-બાપ સમજી ગયાં અને દુ:ખના કાયર જીવોને આવી જ વાતો કરનારા | પુત્રોને સાધુઓનો યોગ થયો લાગે છે માટે સારા ગમે. તે બધા તો દુનિયાના સુખને માટે ધર્મ કરે, મોક્ષની મુનિભાવને પામી ગયા છે. કેમ કે, તે બે પણ પૂર્વે ધર્મ સાથે કાંઈ લગેવળગે નહિ. તે બધા તો ભગવાન પાસે | તો પામેલા જ છે પણ અમે પુત્ર મોહના પ્રતાપે જ ધ પણ તે જ છે ને કે- “વેપાર-ધંધાદિ સારા ચાલે, પૈસા ગુમાવી દીધો છે. કમાવું, મોજ ૧ઝાદિ કરું' પણ કદી એમ ન કહે કે- “મારી
સુસાધુઓનો ઉપદેશ તો તમે પણ સાંભળો છે પાસે આટલા પૈસા છતાં ય દુ:ખીને દાન દેવાનું,
તો તમને શું થવાનું મન થાય છે ? તમે પૂર્વે શું કરી સાધર્મિકની રાવા કરવાનું મન કેમ થતું નથી ?' તમે કદી
આવ્યા છો ? ધર્મ કે અધર્મ ? આ ભવ દુર્ગતિમાં જી. ભગવાન પાર આવું મન માગ્યું છે ? '
માટે મળ્યો છે કે સદ્ગતિમાં જવા માટે મળ્યો છે ? આજે તો દરિદ્રી પણ દુઃખી છે અને શ્રીમંત પણ તમારી પ્રવૃત્તિ જોતાં લાગે છે કે- ભૂતકાળમાં તમે દુઃખી છે. દરિદ્રી જો સંતોષી હોય તો સુખી છે અને એવો નથી કર્યો કે જેથી, સારા ધર્મીને જોઈને પણ ઘ શ્રીમંત લોભ હોય તો દુઃખી છે. તમે ગોભદ્ર શેઠની કથા ગમે. ભગવાનને જોઈને ભગવાન થવાનું મન થતું નથી સાંભળી છે ? તે દરિદ્રી હોવા છતાં ય હૈયાનો શ્રીમંત સાધુને જોઈને સાધુ થવાનું મન થતું નથી. દાતાર હતો. તે 8 મતોની દયા ખાતો હતો કે- આ બિચારા જોઈને દાતાર થવાનું ય મન ન થાય તેવી તમા પાસે આટલ પૈસા છતાં ય ખાવા – પીવાદિની ફુરસદ હાલત છે. નથી, ધર્મ કરવાની ફૂરસદ નથી. મારે લીલાલહેર છે. પ્ર. - ધર્મ અને ધર્મક્રિયામાં ફેર શો ? કોઈ બોલાવે નહિ. સુખી કોણ ? શ્રીમંત કે સંતોષી ?
ઉ. - પરિણામ અને પ્રવૃત્તિ સમજો છો ? દુ:ખી કોણ ? દરિદ્રી કે અસંતોષી ?
પરિણામના આધારે પ્રવૃત્તિ થાય. ધર્મક્રિયા એ પ્રવૃત્તિ પ્ર. - દરિદ્રી અને શ્રીમંત બન્નેય સંતોષી હોય તો |
રૂપ છે અને ધર્મ તે પરિણામરૂપ છે. જેમ કે, લક્ષ્મનું સુખી કોણ ?
ફળ શું ? દાન કે ભોગ ? લક્ષ્મીનું ફળ તો દાન જ છે ૧૦૩