________________
$6080603080308***8*808*8080808
છે દિલ્લી ભારતની રાજધાનીમાં ચાતુર્માસ અને કાર્યક્રમો શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ૧૩ * અંક ૩૨/૩૩ * તા ૧૦-૪-૨૦૦૧
દિલ્લી ભારતની રાજધાનીમાં ચાતુર્માસ અને કાર્યક્રમો બોલીયાનો લાભ લેનાર મહાનુભાવ.
વિ.સં. ૨૦૫૬ અષાઢ સુદ ૧ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ, હાથી પગ સામૈયામાં આવેલ. અષાઢ સુદ ૧૪ દિ. ૧૫-૭-૨૦૦૦ ને શા. કન્હેયાલાલજી નેમિચંદજી બુરડ તરફથી પ્રભાવના થયેલ. આજે આચારાંગસૂત્ર અને રામાયણ વહોરાવાની બોલીયો થયેલ તેનો લાભ નીચે મુજબ લીધેલ. આચારાંગ સૂત્ર વહોરાવાનો- શા. તારાચંદજી પૂનમચંદજી પૂનમીયા
જૈન રામાયણ વહોરાવાનો- શા. મણીલાલજી રમેશકુમારજી
બાકના
અષ્ટપ્રકારીપૂજા- શા. ભંવરલાલજી કટારીયા પાલીવાલા પહેલી વાસક્ષેપપૂજા- પોલુમલજી કેવલચંદજી નાહર બીજી વાસક્ષેપ પૂજા- દુકળ કવલજી પાલાવત ત્રીજી વાસક્ષેપ પૂજા-નાનકચંદજી દેવલચંદજી જશવંત ચોથી વાસક્ષેપ પૂજા- કેશરદેવી-કપૂરચંદજી ઢડ્ડા પાંચમી વાસક્ષેપ પૂજા- ચંપાલાલજી જ્ઞાનચંદજી બોથરા ગુરૂ પૂજન - ચંપાલાલજી જ્ઞાનચંદજી બોથરા આઢિ વદ ૭ દિ. ૨૩-૭-૨૦૦૦ ને દિલ્લીમાં અમદાવાદવાલા કમદભાઇ (જેના બાપાએ દીક્ષા લઇ પૂ. વિશ્વકીર્તિ મ. થયેલ) તેમના તરફથી સંઘપૂજન,ગુરૂપૂજન થયેલ. અષાઢવદ ૧૪ આજે છે. પૂજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ આ. દે. શ્રીમદ્ વિજય
રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ના સર્વ પ્રથમ ગુણાનુવાદ થયેલ. . આજે બાદરમલજી નથમલજી રમણીયાવાલા તરફથી સંઘપૂજન - ગુ પૂજન થયેલ. આજે માણિભદ્રજીની પ્રતિષ્ઠાની હ બસીયો થયેલ.
અષાઢ વદ ૩૦ દિ-૭૦-૭-૨૦૦૦ને શા. મહેન્દ્રકુમારજી રાજેશકુમારજી મનોજકુમારજી બોઘરા પરિવારના માતુશ્રીની ઇતપ નિમિત્તે સંઘપૂજન - ગુરૂપૂજન થયેલ. શ્રાવણ સુદ ૩ - અમચંદજી કપૂરચંદજી ઢા તરફથી પ્રભાવના. શ્રાવણસુદ ૪ – વિનોદકુમારજી તરફથી સંઘપૂજન. શ્રવણસુદ ૫- દિ. ૪-૮-૨૦૦૦ ને પંચકલ્યાણક પૂજા આ ભંકરલાલજી કટારિયા તરફથી નિર્માલ્ય દોષથી બચવા દેવદ્રવ્યમાં રમ જાહેર કરેલ.
કુંભસ્થાપના - કિશનલાલજી બાદરમલજી અશોકકુમારજી બોઘરા પાટલાપૂજન- વીરચંદજી નિર્મલચંદજી
શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન- કન્હેયાલાલજી ને ચંદજી બુરડ સ્વામિવાત્સલ્ય - ગુપનામ અખંડદીપ- ભંવરલાલજી બાબુલાલજી માણિભદ્રમૂર્તિ ભરાવવી-પૂનમચંદજી પુષ્પકુમાર બુરડે પરિવાર કંકુના થાપા - પૂનમ ચંદજી પુષ્પકુમારજી બુરડ પરિવાર નુપ્રભંડાર ભરવું - માંગીલાલજી વિમલચંદજી નોફના માણિભદ્રજી પ્રતિષ્ઠા- પૂનમચંદજી પુષ્પકુમારજી બુરડ પરિવાર માણિભદ્ર ધ્વજ દંડ - વિજયસિંહજી પ્રતાપ દેજી પાલાવત પરિવાર
શાસન પ્રભાવનાના સમાચાર
પ. પૂ. તપસ્વી આચાર્યદેવ શ્રીમદ્વિષય કમલરત્ન સૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. આચાર્યદેવશ્રીમદ્વિજય દર્શનરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય-પ્રશિયરત્ન પ. પૂ. મુનિરાજ શ્રી પ્રશમરત્નવિજયજી મ., પૂ. રત્નરત્ન વિજયજી મ. આદિ ઠાણાની શુભ નિશ્રામાં દિલ્લી ચાંદની યોકમાં પ્રતિષ્ઠા આનન્દ શ્રાવણ સુદ ૭ દિ. ૬-૪-૨૦૦૦ ને થયેલ ત્યાર પછી પૂનમચંદજી પુષ્પકુમારજી બુરડના ઘેર ગુરૂ મહાડાજના પગલા અને સંઘપૂજન શ્રાવણ સુદ ૮ દિ૭-૮-૨૦૦૦ થયેલ. શ્રાવણ સુદ ૧૦ દિ. ૯-૮-૨૦૦૦ ને સંઘપૂજન ઉત્તમચંદજી ઢઢા બીકાનેરવાલા તરફથી થયેલ શ્રાવણ વદ ૧૨ દિ. ૧૧-૮-૨૦૦ ને કેશરદેવી કપૂરચંદજી તરફથી સંઘ પૂજન થયેલા. શ્રાવણ સુદ પ્રથમ ૧૪ દિ. ૧૩-૮-૨૦૦૦ રવિવારના દિવસે માસ ખમણના તપસ્વીનો વરઘોડો નિકળેલ અને પદ્મચંદજી વાલાપત તરફથી સંઘપૂજન થયેલ. તથા સાધ્વીજી વીતરાગ દર્શિતાશ્રીજી
$8080808*808*80408080808080808
શ્રાવણસુદ ૮ દિ. ૭-૮-૨૦૦૦ ને પૂનમચંદજી પકુમારજીને ત્યાં પગલા.
શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન તથા માણિભદ્ર પ્રતિષ્ઠાની
માણિભદ્ર ધ્વજ- વિજયસિંહજી પ્રતાપચંદજી ૫ લાવત પરિવાર માણિભદ્ર છત્ર આરતી મંગલદીપ-પૂનમચંદ પુષ્પકુમારજી બુરડ પરિવારે ત્રણ બોલી લીધેલ. માણિભદ્ર ઘંટનાદ તથા દ્વારોઘાટન- શા. પૂનમચંદજી પુષ્પકુમાર બુરડ પરિવાર આ બે બોલીયો લીધેલ.
જોધપુરમાં ભવ્ય સ્વાગત વખતે ઉપદેારાંકા ધનજી વિમાનક્રિયા, અશોક પારેખ, આનિલ મા., રાજે કજી સા. રોકા તરફથી શ્રીફલ પ્રભાવના નાસ્તો તથા સંઘપૂજન થયેલ.