SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ GOO GOO GOO GOO GOGO આજના અફઘાનિસ્તાન શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ • અંક ૩૨/૩૩ • તા. ૧૦-૪-૨૦૦૧ વખણાતા રાા છે. તરબેઝથી બલખ સુધી આજે પણ આ સંદર્ભમાં, અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ જે મંદિરોના અવશેષો જોઈ શકાય છે. કશાનવંશી કનિષ્ક | કંઈ વિધ્વંસ કર્યો છે એ જંગલિયાતભર્યો જ ફકત નથી પરંત રાજાના સિક્કા પણ ત્યાંથી મળે છે. એ સિક્કા ઉપર બુધ્ધ, | પોતાની ધરોહરને, પોતાની પરંપરાને, પોતાના ઈતિહાસને શંકરના ચિત્રો ઉપરાંત ““મહેશ્વર'' શબ્દ પણ હોય છે. જ નાબુદ કરનાર આત્મઘાતી કૃત્ય છે. અફઘાનિસ્તાન તો આપણું જ હજી ગઈકાલ સુધી માણસ ધર્મ બદલે એ સમજી શકાય પરંતુ માણસ ગણાતું હતું. દા.ત. ત્યાંના રાજા ઝહિરના નાણાપ્રધાન | ધર્મ બદલવા સાથે પોતાના બાપદાદાઓને પણ બદલી નાંખે નિરંજનદાસ છિબ્બર નામના હતા. અને ૧૯૫૪ સુધી | અથવા પોતાના બાપદાદાઓ સાથેની નાળને પણ કાપી હોળીનો ઉત્સવ પણ ઉજવવામાં આવતો હતો. એ તો ઠીક, | | નાંખે એ માણસને એ જાતિને શું કહેવું? ૧૯૭૮ સુદ ! ત્યાં મહાશિવરાત્રીઓનો પણ ઉત્સવ - આશ્લેષ શાહ ઉજવાતો હતો (ગુ. સ. માંથી સાભાર) બોધકથા તત્વષ્ટિ કેળવો. OUUUUUUUUUUUUUUUO -પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આજે ભણતર વધ્યું છે પણ ગણતર ! વસ્તુના | આ હાર જોઈ સ્ત્રીનું મન ચલાયમાન ન થાય માટે રસ્ત પરમાર્થને પાનનારા - પચાવનારા બહુ જ વિરલ જીવો છે. | પર બેઠી તેના પર ધૂળ ઢાંકી. નારીની ચકોર આંખે આ અન્યદર્શનનો પ્રસિદ્ધ પ્રસંગ ખૂબ જ પ્રેરક છે. દ્રશ્ય જોઈ લીધું. ત્યાગ - સમર્પણ – સહનશીલતાની મૂર્તિ શ્રમજુ વી અને સંતોષી એક યુગલ હતું. તાત્ત્વિક એવી સ્ત્રીને સાક્ષાત્ દેવી અમથી નથી કહી ! તત્ત્વજ્ઞા અને દ્રષ્ટિને પામેત નર-નારીને મન સંસાર એ ભોગનો અખાડો ધર્મજ્ઞા સતી સ્ત્રીઓને પ્રાતઃ કાલે યાદ કરાય જ છે ને ? નહિ પણ ત્ય ગુનો બગીચો હોય છે. તે નરે કર્મ અને ધર્મનો રસ્તામાં વિસામા સ્થળે બન્ને ભેગા થયા ત્યારે સ્ત્રીએ મર્મ સમજાત નારીને નારાયણી બનાવેલી જ્યારે નારીએ | સહજતાથી પૂછયું કે - નીચે બેઠી શું કરતા હતા ? ત્યારે ભરથારે જવાબ આપ્યો કે- “રસ્તામાં સોનાનો હાર હતો સેવા અને ભકિતના પાઠથી નરને નારાયણ બનાવેલ. નર તે જોઈ તારું મન ન ચળે માટે ધૂળ ઢાંકતો હતો.' ત્યારે અને નારી જે તત્ત્વ સમજી જાય તો જીવન કેવું અદ્ભુત નારાયણી નારીએ મલકાતા મુખે કહાં કે- “પરધન હજુ બની જાય તેમને ત્યાગ - સમર્પણ ગમે પણ ભોગ કે પણ તમને સુવર્ણ લાગે છે ? એમ કહો કે ધૂળ પર ધૂન આકર્ષણ ન મે. ઢાંકતો હતો' વાચક વર્યો સમજી ગયાને કે પુગલ દ્રષિ એક પાર બન્ને પ્રવાસે નીકળેલા તેમાં પુરૂષ થોડો | અને તાત્ત્વિક દ્રષ્ટિમાં શો ફેર છે ? એક મોહની જન્મદાત્રી આગળ હતા અને સ્ત્રી જરા પાછળ હતી તો રસ્તામાં તે | છે અને એક સમ્યકુ જ્ઞાનની જન્મદાત્રી છે. કઈ મેળવવી તે પુરૂષે સોના િહાર જોયો. “માયા દેખી મુનિવર ચળે' તેમ | આપણા મન પર છે. વિચારજો. दिगंबाकी तीर्थ अपवित्र करनेकी वाटा दिगम्बर नेतृत्वने श्री सम्मेत शिखर जी तीर्थ पर चोपडा कुण्ड | पहाड पर आकर रात बिताने व रहने के लिए प्रेरित कर रहा है, तो प्रकरण में कदम-कदम पर सरकार व न्यायालय के आदेश का | उन यात्रियों के मल-मूत्र त्यागने से पहाड़ की पवित्रता नष्ट नई उल्लंघन किया है। उपरोक्त निषेधाज्ञा के उपरान्त भी वे यात्रियों को | होती । (?) | उन्हीं यात्रियों का मल-मत्र नालों में बहकर स्थानी चोपड़ा कुण्ड व डाक-बंगले पर रहने के लिए प्रेरित कर रहे हैं । लोगों के पीने के पानी को गंदा करता है, जो कि एक निन्दनीय कृत आज से वर्षों पूर्व न्यायालय में दायर एक वाद में तब के दिगम्बर है । तब के दिगम्बर नेतृत्व की सोच व आज के दिगम्बर नेतृत्व नेतृत्व ने श्वेताम्बरों द्वारा नियुक्त सुरक्षाकर्मी के लिए अपना एतराज सोच में अंतर का यह कारण कहीं यह तो नहीं कि आज का दिगम्द उठाया था और यह कहा था कि उस सुरक्षाकर्मी के वहां निवास नेतृत्व धर्मभीरु व्यक्तियों के हाथों में न होकर मात्र नाम व प करने से व मन-मूत्र त्यागने से पवित्र पहाड़ की पवित्रता नष्ट होती लोलुप व्यक्तियों के हाथों में है, जो धर्म के मर्म को नहीं समझते - સંપાવકે है । इसके ठीक विपरीत आज का वही दिगम्बर नेतृत्व यात्रियों को (નો તિત્યસ - નાન્યુઆરી - ૨૦૦. o୦୦୦୦୦୦୦୦୦୦୦୦୦୦୦୦୦ ક ANNI OOOOOO 199 DU000o
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy