________________
પ્રવચન - છેતાલીશમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩ ૦ અંક ૨/૨૭ ૦ તા. ૨૭-૨-૨૦૦૧ આવેલો દુઃખી, દુઃખીપણે જાય? તળાવ આવેલો તરસ્યો | આજે તો ટ્રસ્ટીઓ પણ વિલક્ષણ થયા છે. પોતાના જાય ? તમારે ઘેર ખપવાળો આવેલો ખાલી હાથે જાય ? મંદિરમાં પૈસા હોય અને પાસેનું મંદિર પડતું હોય તો ય આજે તો તમારી આબરૂ ગઈ છે કો'ક કો'ક ભાગ્યશાળી પૈસા આપતા નથી. બહુ જાલમ થઈ ગયું છે ? શ્રી જૈન હશે તેને ધર્મને સાચવ્યો છે તેનાથી આબરૂ રહી છે. બાકી
શાસનમાં આવું ચાલે તો ચલાવી શકાય જ નહિ, આપણા એવા જૈન ઘણા પાકયા છે જે ધર્મમાં ય રાતીપાઈ ખરચતા બધા જ ભગવાન સરખા છે ને ? તમે બધાં જ મંદિર Hથી, ચપટી ચોખા પણ લઈ જતા નથી. એવા જૈનો તમારાં માનો કે જેનો વહિવટ કરો તે મંદિરને તમારું માકયા છે જે મૂર્તિને જ ઉપાડી જાય છે. પૂજા કરવા માનો ? આજના વહીવટદારોનો મોટો ભાગ પૈસાનો આવેલો ચોર હોય ?
વહીવટ કરે છે, મંદિરનો નહિ. તેવો વહીવટ કરનારા તમને પૈસો કેવો લાગે છે? ભયરૂપ લાગે છે? તે દુર્ગતિમાં જ જવાના છે. | | બધું ભયરૂપ ન લાગે ત્યાં સુધી ધર્મ આવે નહિ. જે માતા
પ્ર.- દેરાસર બંધાવવા પૈસા કમાવાનો વિચાર કરી I ! પિતાદિ ધર્મની પ્રેરણા ન કરે તે બધા ય ભયરૂપ છે.
શકાય? સુદેવ - સુગુરુ - સુધર્મ વિના બીજાં બધું ખોટું છે તેમ
ઉ.- જે ગામમાં મંદિરની ખરેખર જરૂર હોય, સુખી લાગ્યા વિના જૈનપણું પણ આવે નહિ' આમ કહેનાર ન
લોકો હોવા છતાં ય તે કરતા ન હોય. એવે વખતે કોઈ હોય તે બધા સંબંધી પણ ભયરૂપ છે. તમારા ઉપર બહુ
વિચારે કે- મારી પાસે પૈસા તો હું મંદિર કરું આ કારણે પ્રેમ રાખનારા મા-બાપ તમને સારું સારું ખવરાવે -
હજી તેને છૂટ છે તેમ કહેવાય. બાકી ધર્મ માટે પૈસા પીવરાવે - મોજમઝાદિ કરાવે તો તે બધા પણ ભયરૂપ છે.
કમાવવાની જરાપણ છૂટ નથી. તમને લોકોને તો છૂટ છે આ આખો સંસાર અસાર છે. દેવલોકમાં ઘણી
તેમ પણ ન કહેવાય કેમ કે તમે તો ઊંધુ જ લઈને જાવ મારી સારી ચીજવસ્તુઓ સુખ આપનારી હોવા છતાં ય
તેમાંના છો. ખા સંસારની કોઈ ચીજ વસ્તુ સારી નથી, દુઃખ આપનારી
" તમને આખો સંસાર ભૂંડો લાગે છે ? સંસારના કે છે આવી શ્રધ્ધા ન હોય તો સમતિ પણ આવે નહિ.
રસિયા મા- બાપ પણ ભયરૂપ લાગે છે ? ધર્મના પ્રેમી મકિતની ત્રણ શુદ્ધિ કહી છે તે જાણો છો ? સમકિતીની
નહિ તેવા મા – બાપ ભયરૂપ જ છે. આખો સંસાર મનશુદ્ધિમાં કહ્યું છે કે- “શ્રી જિનને જિનમત વિના,
આશ્રવરૂપ છે માટે કર્મથી ભરી દેનારો છે. પ્રતિક્ષણ મકલ જૂઠ એ બુદ્ધિ ન રે” અર્થાત્ શ્રી જિનેશ્વરદેવ અને
આત્મામાં કર્મો આવ્યા જ કરે છે. માટે જ ઘર - બાર, ના પરમતારક શાસન વિના બીજાં બધું જૂઠું છે. આ
કુટુંબ - પરિવાર, પૈસા-ટકાદિ છોડવા જેવા છે. ત તમે માનો છો ? આ વાતની જેને પૂરેપૂરી શ્રદ્ધા હોય
માતા-પિતા પણ ધર્મના વિરોધી હોય તો છોડી દેવા છે. | જીવ કદાચ બીજો વિશેષ ધર્મ ન પણ કરી શકે તો ય
માટે જ આ બધાથી સાવચેત રહેવા જેવું છે. જે સુખ મહીંથી મરીને વૈમાનિક જ જાય. ચક્રવર્તી જેવો ચક્રવર્તી
માત્રને ભૂંડ ન માને, ઘર – બારાદિને ભૂંડા ન માને, તે કરતાં સુધી ચક્રવર્તિપણું ન છોડે તો મરીને નરકે જ જાય.
બધાથી સાવચેત રહે તે જ જીવ સાચી રીતે દર્મ કરી શકે. સુદેવ - પ્રતિવાસુદેવ નિયમા નરકે જ જાય. આ બધા લાસા શાસ્ત્ર કર્યા છે. તે જ સમજાવે છે કે - આ
આ બધુ ભયરૂપ કોને લાગે ? જે જીવ મોક્ષનો જ
અર્થી હોય તેને. તેને સંસારમાં રહેવું પડે પણ મનમાં મોક્ષે નિયાનું સુખ ભંડામાં ડું છે તે માન્યા વિના ચાલે
જ જવાની આકંઠ ઈચ્છા હોય. માટે આ સંસારથી છૂટી ૧નહિ.
વહેલામાં વહેલા મોક્ષે જ જવું છે આવી મનોવૃત્તિ જેની ન સમકિતીની વચનશુદ્ધિમાં કહ્યું છે કે- “જે શ્રી
હોય તેનામાં કોઈ કાળે સમકિત હોય નહિ. જે જીવ - જિનભકિતથી નવિ થયું તે બીજાથી નવિ થાય રે.” આવી
સમકિત પામ્યો એટલે સંસાર માટે નકામો અને ધર્મ માટે પણ તમને શ્રદ્ધા છે ? આજે તો એવા જીવો પાકયા છે જે
કામનો થયો. તે સંસારના કામમાં હોય નહિ ધર્મના જ પોટા ધંધા કરે છે અને ધાર્યા પૈસા ન મળે એટલે
કામમાં હાજર હોય. સંસારમાં રહેવાનું સમજાવનાર માતા ગવાનને પણ વગોવે છે, આજે ધર્મમાં કાંઈ માલ નથી
- પિતાદિને ભયરૂપ માનવા શું કરવું કે હવે પછીતેમ કહે છે. આવાને કેવા કહેવાય?
ક્રમશ:
20 1 ( ૪૩૮ )
મા ની