________________
પ્રવચન - છેતાલીશમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩ ૦ અંક ૨૨૭ • તા. ૨૭-૨-૨૦૧
પ્રવયળ - છેતાલીશમાં
-પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૪૩, ભાદરવા સુદિ- ૧૪, રવિવાર તા. ૬-૯-૧૯૮૧
ચંદનબાળા જૈન ઉપાશ્રય, મુંબઈ-૪૦૦૦૮
- પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકથચાલુ.......
ઉ.- કાળ ખરાબ છે કે તમે ખરાબ છો ? એ આજે તમારા ઘરમાં ધર્મની વાત મોટેભાગે બંધ છે. | કાળમાં સાચા સાધુ ય હોઈ શકે. સાચા શ્રાવક પણ હો તેથી તમારા ઘરમાં કાંઈ વિરાગી પાકે નહિ તેનું તમને
શકે અને સાચા ધર્મી પણ હોઈ શકે ને ? તમે સાચા ધર્મ દુઃખ પણ નથી. તમારો છોકરો દીક્ષાની વાત કરે તો દુઃખ
કે સાચા શ્રાવક પણ નથી બનતા તો કાળ ખરાબ કહેવાય થાય કે પરણવાની વાત કરે તો દુઃખ થાય ? આ મનુષ્ય
કે તમે ખરાબ કહેવાય ? આ કાળમાં સાતમાં ગુણઠાણ જન્મમાં સાધુ ૪ થવા જેવું છે. આમ જે મા-બાપાદિએ ના
સુધીનો ધર્મ પામી શકાય છે. જેઓ આ જાણવા છતાં ! . . મા બાપાદિ ભયરૂપ ખરા ને ? તે મા -
ધર્મ નથી કરતા તે બધા નાલાયક છે અને કરવાનું મને - : "નો. - મ જ જવા તૈયાર કર્યા કહેવાય ને ? | પણ થતું નથી તે તો મહાનાલાયક છે. શકિત હોવા છતાં તસારમાં લહેર કરે મોજમઝાદિ કરે તે બધા જ દુર્ગતિમાં
ય ધર્મ ન કરે તો તે નાલાયક કહેવાય ને? : : વો શ્રદ્ધા છે ખરી ? ખૂબ ખૂબ પૈસા કમાય છતાં - શ્રાવક મઝેથી ધંધો કરે ? મઝથી સંસારમાં રહે - તા તા જ કર્યા કરે તે બધા દુર્ગતિગામી છે તે શ્રદ્ધા સાધુમાં ય પણ જેનાથી આજ્ઞા મુજબ સાધુપણું નથી પળા છે? તમે આ દેશાદિમાં જન્મેલા તમારા સંતાનોને પરદેશ તેનું દુ:ખ હોય, સારામાં સારી રીતે પાળવા મહેનત કરતું મોકલી દીધા પછી તેનું શું થશે તેની ચિંતા પણ કરતા નથી હોય તેવા ય કેટલા મળે? શકિત છતાં ય પર્વતિથિએ તો તો તેને જૈન માં - બાપ કહેવાય ? આજે તમારાં સંતાનો ન કરે તો પાપ લાગે ને ? ધર્મ પામેલા જીવને ધર્મ ન થાય તમારી આજ્ઞા માને તો તેમનું કલ્યાણ થાય કે અકલ્યાણ તેનું દુઃખ થાય અને આજ્ઞા મુજબ જેટલો સારો ધર્મ થાય થાય ? તમારો સમજા છોકરો કહે કે – હવે મારે ધર્મ જ તેનો આનંદ થાય. અને પાછો માને કે- હજા હું કાં કરવો છે, કમાવું નથી તો તમે તેને ઘરમાં રહેવા દો ખરા? | કરતો નથી. શ્રી વસ્તુપાલ મંત્રીશ્વરની વાત તમે જાણ ભણેલો છોકરો ધંધાધાપાદિ બંધ કરીને ધર્મ જ કરવા માંડે છો. પોતાના જીવનમાં કેટલો ધર્મ કરી ગયા છતાં ય અંતે તો રાજી થાવ ખરા?
સમયે કહે છે કે- “મે મારા જીવનમાં કશું કર્યું નથી.' સભા : એવું નહિ કરે તેવી શ્રદ્ધા છે.
તમે બધા શકિત જેટલો ધર્મ કરો છો કે શકિત ઉપરાંત
પૈસા કમાવા મહેનત કરી છે ? તમે તમારી જાત મા છોકરો આવું કદી નહિ કરે તેવી શ્રદ્ધા છે. આવી
તમારા કુટુંબ - પરિવાર માટે કેટલા પૈસા ખરચો છો અનું રીતે સંતાનો સંસારના રસિયા બનાવે તે મા-બાપ
ધર્મ માટે કેટલા પૈસા ખરચો છો ? તમારો પૈસો તો મો. ભયરૂપ ખરા ને ? જેમ કુદેવ - કુગુરુ - કુધર્મ સંસારમાં
ભાગે મોજમઝાદિમાં વધારે વપરાય છે ને ? માર્ગાનુસાર રખડાવે તેમ રમાવા મા-બાપ પણ રખડાવે.
જીવ પોતાની મૂડીનો ત્રીજો કે અડધો ભાગ ધર્મ ખાતે મૂકે પ્ર.-ભૂ'કાળના સંસ્કાર લઈને નહિ આવતા હોય ? દે છે. આજે તમારી મૂડીનો કેટલામો ભાગ ધર્મ ખાતે ઉ.-શાત્રે કહ્યું છે કે – શ્રાવકના કુલમાં જે જન્મે તે
ખરચો છો ? ધર્મી જીવનો ધર્મ ખાતે ખરચો વધારે હોય. સારા સંસ્કાર (ઈને આવ્યો હોય છે. પણ આજના તમારા | તમને પૈસાનો ભય લાગે છે? પૈસો તો ખરા ઘરોનું વાતાવરણ જ એવું હોય છે કે – તેના સંસ્કાર બધા જ ચીજ છે. જ્યારથી પૈસો કમાવાનું મન થાય એટલે પાપની સળગી જાય. સારા સંસ્કાર જાગૃત ન થાય તેની તમે કાળજી | શરૂઆત થાય. જેની પાસે આજીવિકાનું સાધન હોય છે રાખો છો. અને એવા ખોટા સંસ્કાર નાખો છો કે તમારા | શ્રાવક પૈસા કમાય નહિ અને કદાચ પૈસો કમાવા જાય તે કરતાં વધારે બનીતી - અન્યાયાદિ કરે. તમે તો આજે પોતાની જાતને લોભી માને, પાપી માને. આ સમજી ન તમારા સંતાનો એવા પકવ્યા છે કે જેનું વર્ણન ન થાય.
તમે બધા જો બરાબર ધર્મ કરતા થઈ જાવ તો દુનિયામાં
જૈનશાસનનો જયજયકાર થઈ જાય. લોકો જ કહે કે પ્ર.- કા ખરાબ છે ને?
જૈનોમાં જેવી ઉદારતા છે તેવી બીજે કશે નથી. તમારે ત્યાં ૪૩૭ )