________________
નમસ્કાર
Keceived 2 3 3 -2
શીરના
શાસન અને સિદ્ધાંત રક્ષા તથા પ્રચાર પત્ર
नमो चउविसाए तित्थयराप उसभाइ महावीर पज्जवसाण ण
આત્માના મૂળ શશુને ઓળખો
न वि तं करेंति रिउणो, न वाहिणो न य मयारिओ कुविया।
कुव्वंति जमऽवयारं, मुणिणो कुविया कसायरिऊ
(શ્રી સંવેગરંગશાળા ૭૦૨૬) પિતઃ એવા કષાયરૂપી શત્રુઓ મુનિઓના પણ જે અપકાર - અહિત - અકલ્યાણને કરે છે તે શત્રુઓ, રોગો કે ગુસ્સે થયેલા સિહ પણ કરતા નથી, માટે કષાય જ આત્માનો મૂળ શત્રુ જાણી તેને જીતવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે.
અઠવાડિક
૧૩ કને
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN -361 005