________________
-IIમુધોલ (કર્ણાટક) નગરે સુવર્ણ મહોત્સવ -
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ અંક ૨૮ ૨૯ તા. ૬-૩-૨૦૦૧ બોલીને વર્ષીદાનની ગાડીનો લાભ લીધેલ. વરઘોડો ઉતર્યા | મિરજના મંડપ ડેકોરેટર્સે “ચંપાપુરી નગરી” નો મંડપતો ખૂબ બાદ શ્રી સંઘ તરફથી દીક્ષાર્થીનું સન્માન ચઢાવો બોલીને થયેલ. | જ આકર્ષક બનવેલ.
મહા સુદ - ૬ મંગળવારના દિન જિનાલયની સાલગિરિ | એકદંરે મુધોલ નગરને આંગણે શ્રી વાસુપૂજ્ય સ્વામી હોઈ સુવર્ણ ધ્વજારોહણનો પ્રસંગે તો જાણે જિનાલયની જિન પ્રાસાદનો સુવર્ણ મહોત્સવ યાદગાર અ વેસ્મરણીય અને પ્રતિષ્ઠાના પ્રસંગ જેવો ઠાઠમાઠથી ઉજવાયેલ. શ્રી અષ્ટોત્તરી | ઐતિહાસિક ઉજવાયેલ જે મુધોલ સંધના કેન ઈતિહાસમાં શાંતિસ્નાત્ર પણ ઠાઠમાઠથી ભણાયેલ. મહા સુદ ૭ના દિને | કાયમી સંભારણા સ્વરૂપ બની જવા પામેલા મુધોલનગરની કુળ દિપીકાઓ તરફથી શ્રી સંઘ નવકારશીનું
શ્રી વાસુપૂજયસ્વામી જિનપ્રાસાદ સુવર્ણ મહોત્સવની આયોજન પણ યાદગાર થવા પામેલ, બહેનોએ પણ દરેક
સ્મૃતિમાં વાર્ષિક સર્વ- સાઘારણના ચઢાવાઓ પુણ્યશાળીઓનું દૂધથી પગ ધોઈને બહુમાનપૂર્વક સંધપૂજન કરેલ શ્રી સંધ તરફથી બોલી બોલાવીને પૂજ્યશ્રીને કામળી
સુવર્ણ મહોત્સવ નિશ્રાદાતા પૂ. મુનિરાજશ્રી વહોરાવવામાં આવેલ.
પુણ્યરક્ષિતવિજયજી મ. સાહેબની પાવન પ્રેરણાને પામીને
વાર્ષિક સર્વ - સાધારણ ખર્ચના ચઢાવાઓ બે લવાનું શ્રી સંઘે સુવર્ણ મહોત્સવ પ્રસંગે વિધિ વિધાન માટે શ્રાદ્ધવર્ય
નકકી કરતા મહા સુદ ૧૧ના દિને પૂ. ગુરુદેવશ્રીના પ્રવચન શ્રી અરવિંદભાઈ (નિપાણી) પધારેલ તેમજ પ્રભુભકિતની
બાદ ચઢાવાઓ બોલાતા જુદા-જુદા મહાનુભાવોએ મમઝટ મચાવવા માટે સંગીતકાર શ્રી નરેશ રામાવત એન્ડ પાર્ટી
ઉદારતાપૂર્વક ચઢાવાઓ બોલીને લાભ લીધેલ .. પૂજ્યશ્રીની (મુંબઈ) - શ્રી દેવેન્દ્રભાઈ એન્ડ પાર્ટી (માલેગવ) પધારેલ
પ્રેરણાથી ખૂબ જ સુંદર ચઢાવાઓ થતાં સંવમાં આનંદનું 1 સ્થાનિક સંગીતકાર સુશ્રાવક કાંતિલાલભાઈ તથા સુશ્રાવક
વાતાવરણ સર્જાયેલ... મીરાલાલભાઈ એ પણ પ્રભુભકિતમાં ખૂબ જ રંગ જમાવેલ. hવર્ણ મહોત્સવને અનુલક્ષીને ૧૪છોડનું ભવ્ય ઉજમણું તેમજ
એકદંરે મુધોલનગરે પૂ. ગુરુદેવોના પાવન પગલે અપૂર્વ ધોલ નગરના ૬ હજાર જૈનતરોના ઘરમાં ૨૫૦ ગ્રામ ધર્મભાવનાનું વાતાવરણ સર્જાયેલ. શ્રી સંઘે ૫ | પૂજ્યશ્રીનો
ઠાઈનું પેકેટ અનુકંપાદાન રૂપે અપાયેલ. તેમજ સંઘના પ્રત્યેક ખૂબ ઉપકાર માનવાપૂર્વક આભાર વ્યકત કરેલ .. Eા ઘરોમાં શ્રી વાસુપૂજ્ય દાદા તથા સૂરિ ‘રામ’ નો આકર્ષક
મીનેશન ફોટો પણ ભેટરૂપે અપાયેલ. જેનો પણ ચઢાવો શ્રીસમેતશિખરસ્થાપના તીર્થ બગોદરા બોલીને શ્રી સંઘે આદેશ આપેલ. સુવર્ણ મહોત્સવ નિમિત્તે શ્રી
- પરમ પૂજય તપસ્વી સમ્રાટ આચાર્ય મધ તરફથી આકર્ષક ફોર કલર ઓફસેટ પોસ્ટર દ્વારા સંઘોને ભગવંત શ્રીમદ્ હિમાંશુ સૂરિશ્વરજી ' અામંત્રણ પાઠવેલ. : -
મહારાજના (ઉ.વ. ૯૪) સાનીયમાં
આયંબીલ તપની આરાધના કરતો છ ચી | મહોત્સવ પ્રસંગે પૂ. ગુરુદેવોની પ્રેરણાથી અનુમોદનીય
પાળતો સંઘ અત્રે પોષ વદ-૧૧ શુક,વા૨ના વદયાની ટીપ તેમજ કચ્છ-ગુજરાતમાં થયેલ ભૂકંપ માટે
રોજ અમદાવાદથી પધાર્યો હતો અને ૨થીરતા રાહતનિધિ માટે રૂા. ૫૧ હજાર નું ફંડ પણ ખૂબ જ સારૂં થવા કરી હતી. પામેલ. જેનો તુરંત જ સદુપયોગ થયેલ.
ભવ્ય આંગી, વ્યાખ્યાન અને ત્યારબાદ | મહોત્સવ દરમ્યાન પ્રતિદિન પૂ. ગુરુદેવોના પ્રવચનોથી રાત્રે શામળા પાર્થ પ્રભુનું ભાવના મંડળ સામાં ખૂબ જ સુંદર જાગૃતિ આવેલ. શ્રી મુધોલ જૈન સંઘ,
અમદાવાદથી આવીને ભકિત ગીતોની ત્રમઝટ શ્રી રાજસ્થાન જૈન યુવક મંડળ, શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન
બોલાવી બધાને ભાવવિભોર કર્યા હતા. મકિલા મંડળે પણ ખૂબ જ સુંદર સહયોગ આપીને મહોત્સવને
આચાર્ય ભગવંતે આ તીર્થનો ઝડપથી
વિકાસ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા અને દીવ્યો હતો. મુધોલ નગરના મુખ્ય બજાર માર્ગોને પણ
શ્રી શત્રુંજયગિરિવર તરફ પ્રયાણ કર્યુ હતું વિધધ કમાનો બેનરો આદિથી શણગારવામાં આવેલ..
TIT
in
T૪૮૦
વ વવ વવવવવવવ વવવવ